________________
૮૮)
| શ્રી ભકિત પ્રકાશ અરુણોવવાઈ સૂત્રમ્ ૧૭ વરુણોવવાઈ સૂત્રમ્ ૧૮ શ્રી ગલ્લોવવાઈ સૂત્રમ્ ૧૯ શ્રી ધણો વવાઈ સૂત્રમ્ ૨૨ શ્રી દેવિંદોવવાઈ સૂત્રમ્ ૨૩ શ્રી ઉઠાણ સૂત્રમ્ ૨૪ શ્રી સમુઠાણ સૂત્રમ્ ૨૫ શ્રી નાગપરિયાવલિયા સૂત્રમ્ ૨૬ શ્રી નિર્યાવલિ સૂત્રમ્ ૨૭ શ્રી કપ્પિયા સૂત્રમ્ ૨૮ શ્રી કષ્પવડિસિયાઈ સૂત્રમ્ ૨૯ શ્રી પુફિયાઈ સૂત્રમ્ ૩૦ શ્રી પુચૂલિયાઈ સૂત્રમ્ ૩૧ શ્રી વન્ડિદસાઈ સૂત્રમ્ બેવમાચા શબ્દ સે કાલિક જ્યોતિષ્કરંડ સૂત્ર ૧ વગેરે ચવદેહ હજાર માહેલે સમજના ઈસ્માફક શ્રી નંદી સૂત્રમે તિલોતર ઉપર લિખે હુવેકી ગિણતી કરકે બાદ લિકખા હૈ! વા કેઈનકોં દેકર શ્રી મહાવીર સ્વામીને શાસનમેં ચોદ હજાર પઈન્ના સૂત્ર ભી સમજના ઔર પંચાગી યાને નિર્યુક્તિ વગેરે પ્રમાણ કરના વો ભી શ્રી નંદીસૂત્ર તથા શ્રી ભગવતી સૂત્રમેં લિખા હે. ૧. શ્રી આવશ્યક સુત્ર :- ૧. શ્રી ભરતરાજાને શ્રી અષ્ટાપદજી ઉપર
દેરાસર કરવાયા. ૨. ઈસ પર્વતકા નામ અષ્ટાપદજી હુવા - ઈસકા મતલબ યહ છે કે રાજા ભરતને અપને દેરાસરકે ભીતિકે વાસ્તે - દિંડરત્નસે કોર કર આઠ પગથીયે કીયે. ૩. શ્રી અરિહંતકી પ્રતિમાકી દ્રવ્ય પૂજાકા ફલ પુણ્યાનુબંધી પુણ્ય ઔર બહુત નિર્જરા ઔર સંસાર પરિત્તપના અર્થાત - થોડે કાલમેં મોક્ષપદવી કો પોહચના. ૪. તીનોં લોકોએ અરિહંતચૈત્ય યાને પ્રતિમાને વંદન, પૂજન, સત્કાર – સન્માન : કરને સે જો ફળ હોતા હૈ વો મુજે કાઉસ્સગ્ગ મેં હો ઈત્યાદિક અનેક
અધિકાર હે. ૨. શ્રી આચારાંગસૂત્ર :- ૧. શ્રી આચારાંગ કી નિર્યુક્તિ મેં કહા હૈ કે
તીર્થકરોકી પંચ કલ્યાણકી ભૂમીકી, શ્રી નંદીસરઢપાદિકકી, શ્રી શત્રુંજે, શ્રી ગિરનાર, શ્રી અષ્ટાપદાદિક તીર્થની યાત્રા કરને સે સમકિત નિર્મળ હોતા હૈ. ૨. પેલે અધ્યયનકે છન્ને ઉદ્દેશ મેં કહા છે કે રસજ્જા ઈતિને વાસી તથા વિદલ યાને દહિ દૂધ તક વિગેરે વિના ગરમ કીયે હુવે કે સાથ મૃગાદિક (મગઆદિ) કઠોલકા સંયોગસે ત્રસજીવ ઉત્પન્ન હોતે
વો અભક્ષ્ય હૈ. ૩. ચૌથે અધ્યયનકે દૂસરે ઉશમેં કહા હે કે દેખીને આશ્રવકે કારણ હું પરંતુ શુદ્ધ પ્રણામ સે, (પરિણામથી) નિર્જરા હોતી