SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ બિંબનો તે અંજનવિધિ વિગેરે અનુષ્ઠાને વૈશાખ સુદી સાતમે થયા હતાં. તે ૧૫૪ છે साहम्मियवच्छल्लं-भावनयरवासिगा धणइटेणं । वित्थारेणं विहियं-सावयमाणेकचंदेणं ॥१५॥ પટાથે–એ અંજનશલાકાના ઉત્તમ દિવસે કાઠીયાવાડ પ્રાન્ત માં શ્રી સદ્ધિગરિજીથી થોડે દૂર આવેલા ભાવનગર નામે શહેરના નિવાસી ધનાઢય-ધનવાન શેઠ શા. માણેકચંદ જેચંદભાઈએ અતિ વિસ્તારથી ઝાંપે ચેખા સહિતનકારશી કરી હતી. અને તેથી જૈનશાસનની ઘણું પ્રભાવના થઈ હતી. જે ૧૫૫ છે બારમા દિવસને વિધિ જણાવે છે – माहवसियट्ठमीए-पहुप्पवेसाइमहसिणत्तं च ॥ साहम्मियवच्छल्लं-परिविहिय मूलचंदेण ॥१५६॥ પાર્થ–ત્યાર બાદ બીજે દિવસે વૈશાખ સુદ આઠમને દિવસે શ્રી આદીશ્વર પ્રભુ વિગેરે જિનબિ ને મંદિરમાં ગભારામાં પ્રવેશ કરાવવા સંબંધી વિધિ થયે અને એ પ્રવેશ મહત્સવમાં મોટું શાન્તનાત્ર કે જે અષ્ટોત્તરી સનાત્રના નામથી પ્રસિદ્ધ છે તેને વિધિ થયે, અને એ પ્રવેશ મહેત્સવના દિવસે ખંભાત બંદર નિવાસી દેવ ગુરૂ ધર્મારાધક શ્રાવક શા. મૂળચંદ બુલાખીદાસે નકારશી કરી હતી. એ ૧. શેઠ મૂલચંદભાઈ ખંભાતમાં અગ્રગણ્ય વ્યક્તિ ગણાય છે. તેમજ શ્રીજિનશાસનની પરમ ઉલ્લાસથી આરાધના કરવા પૂર્વક શ્રી સંઘાદિ સાતે ક્ષેત્રને પોષી રહ્યા છે.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy