SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૧૦, ૧૧ નીવ ... ભવતિ જીવ અને સૂક્ષ્મપુગલોની અનુશ્રેણી ગતિ છે એ પ્રકારે શાસ્ત્રવચન છે. સમશ્રેણીમાં= ભાષક દિન્ અપેક્ષાએ સન્મુખ એવી શ્રેણીમાં મિશ્ર હોય છે=નિકૃષ્ટ દ્રવ્યથી કરંબિત ભાષાદ્રવ્ય હોય છે=મુકાયેલાં ભાષાદ્રવ્યો અને વાસિત ભાષાદ્રવ્યો ઉભય હોય છે. તથા વો નિરિતા – અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે સમશ્રેણીમાં મિશ્ર હોય છે અને વિશ્રેણીમાં પરાઘાત હોય છે એ પ્રમાણે, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે – | ‘માસીસમઢીસો ..... તિ “ભાષાના સમશ્રેણીમાં રહેલો જીવ શબ્દને જે સાંભળે છે તે મિશ્રને સાંભળે છે. વિશ્રેણીમાં રહેલો વળી જીવ જે શબ્દને સાંભળે છે તે નિયમથી પરાઘાત છે.” (આવશ્યકશિક્તિ ગાથા-૬) • ‘તિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. I૧૦I અવતરણિકા : तदेवमुक्तं कैः केषां पराघात इत्यपि । अथ ग्रहणादीनां द्रव्यभाषात्वमेव समर्थयति - અવતરણિકાર્ય : આ પ્રમાણે=ગાથા-૧૦માં કહ્યું એ પ્રમાણે, કોના વડે કઈ ભાષા વડે, કોનો કયાં દ્રવ્યોનો, પરાઘાત થાય છે ? એ પણ કહેવાયું. હવે ગ્રહણ આદિના દ્રવ્યભાષાપણાને સમર્થન કરે છે – ગાથા : पाहन्नं दव्वस्स य अप्पाहन्नं तहेव किरिआणं । भावस्स य आलंबिय गहणाइसु दव्वववएसो ।।११।। છાયા : प्राधान्यं द्रव्यस्य चाप्राधान्यं तथैव क्रियाणाम् । भावस्य चावलम्ब्य ग्रहणादिषु द्रव्यव्यपदेशः ।।११।। અન્વયાર્થ: વસાય તદેવ વિરિમાdi=દ્રવ્યતા અને તે પ્રમાણે જ ક્રિયાના=ગ્રહણ, નિસરણ અને પરાઘાતરૂપ ક્રિયાના, દિશં=પ્રાધાન્યનું, ચા ભાવ=અને ભાવતા, અખાદશં અપ્રાધાનું, ગાર્નાનિ=આલંબન કરીને, કદાફસુત્રગ્રહણાદિમાં, વ્યવવસો દ્રવ્યનો વ્યપદેશ છે=દ્રવ્યભાષારૂપ વ્યપદેશ છે. ll૧૧ ગાથાર્થ : દ્રવ્યના અને તે પ્રમાણે જ ક્રિયાના=ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ ક્રિયાના, પ્રાધાન્યનું અને ભાવના અપ્રાધાન્યનું આલંબન કરીને ગ્રહણાદિમાં દ્રવ્યનો વ્યપદેશ છે દ્રવ્યભાષારૂપ વ્યાદેશ છે. II૧૧II
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy