________________
૪૦
શ્રાદ્ગુણ વિવરણ.
તેને લેાકાપવાદના ભય છે, અને જે ધર્મિષ્ઠ હાય તેજ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. માટે શ્રાવકપણામાં લેકાપવાદ ભીરૂત્ત્વ’ ગુણની ખાસ આવશ્યકતા છે.
“
ફીનાચુર્૫૬: .. દીન પુરૂષોના ઉદ્ધાર કરવામાં આદરવાળા એટલેકે, પેાતાના સ્વર્મિ-જાતિ બંધુ કે દેશ બધુ કોઇ પણ પ્રાણી આપત્તિમાં આવી પડયા હાય તા તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેના બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવુ જોઇએ.
።
--
'कृतज्ञता કરેલા ગુણને જાણવા તે—આ સામાન્ય ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે છે; દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલી જનાર અધમ ગણાય છે; તેથી હરેક પ્રકારે પેાતાની શક્તિ અનુસાર ઉપકારીના ઉપકારના ખદલે વાળવા ચુકવું નહીં. હવે જે કોઇ એક પુરૂષમાં ઉપકારીના ઉપકારના બદલે વાળવાની કોઈ પણ રીતે શક્તિ ન હેાય તે પણ તેણે તેના બદલા વાળવા હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતવ્રતા પ્રાપ્ત થાય નહીં, તેમજ ઉપકારીનેા બદલેા આપવાને શક્તિમાન પુરૂષે એવા પણ વિચાર ન કરવા જોઇએ કે મ્હારા ઉપર ઉપકાર કરનાર કાંઇ પણ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી ઋણુ મુક્ત થાઉં. એવા વિચાર કરવા તે માથુ' કાપી પાઘડી ખ'ધાવવા જેવુ છે; તેથી વિચારશીળ પુરૂષ આ પ્રમાણે વિચાર કરે નહીં, પરંતુ ઉપકારીના ઉપકારનું નિર’તર સ્મરણ કર્યાં કરે અને ચિંતો કે, મ્હારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ મ્હારા ઉપકારી પુરૂષપર મા આવી પડા,
“ સુવાનિë ”—સુદાક્ષિણ્યતાવાળા એટલે કેટલાએક સારા માણસા, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરૂષ! અમુક સુકૃત કાર્ય કરવા ભલામણ કરે, અને તે કરવામાં પેાતાને મહેનત પડતી હાય, દ્રવ્યને વ્યય થત હાય, અગર ખીજું કંઈ કષ્ટ સહન કરવુ પડતુ હાય તાપણ તે કા` શરમને લઈને કરી આપે. કદિ ઉપરેાક્ત પુરૂષ અકાર્ય કરવાની ભલામણ કરે તે તે કરવુ કે નહી ? એવી કોઈ આશકા કરે તેને કહેવાનુ કે પ્રથમ તેા ઉત્તમ પુરૂષો તેવા અકાર્યની ભલામણુ મણ કરે નહી. દિ તેવા સંજ્રગાને લઈ અકાર્ય કરવાનું કહેવામાં આવે તેા તેવા કાર્યમાં દાક્ષિણ્યતા રાખવી ચેાગ્ય નથી, આ ગુણવાળા પુરૂષ દુની