________________
૩૮
શ્રાદ્દગુણ વિવરણ તેના હાથમાં એક પાટીયું આવ્યું. તે પાટીયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યું અને ફરી હિસાબ જોતાં પણ નવાણું લાખજ રહ્યા. કારણકે જંઘાની અંદર છુપાવેલા દેડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનું તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રવ્ય જેટલી કિંમત ઓછી થઈ ગઈ. પછી તે શ્રમિત થએલે ધનશ્રેષ્ઠિ પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્મકાર્ય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયે. તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારે થવાથી કેટલાએક દિવસે તેને કેટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મંદિરના જીર્ણોદ્ધાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે હેટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેષિને એક કટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણું ઓછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે,” એવી ઉક્તિ છે.અનુક્રમે ધનશ્રેષ્ટિપિતાના સુપુત્રને વિષે ઘરને ભાર આપણું કરી તે ચારિત્રી (સાધુ) થયે. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાની થયે, અને મોક્ષપદને પામે. એવી જ રીતે અત્યંત કલેશ વિગે
ને ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાયે કરી દ્રવ્યવૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણામાં ચાય સંપન્ન વિભવની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ પ્રથમ ગુણુને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ રોગ્ય પુરૂષને ઓળખાવે છે.
"इच्छं न्यायोपगतविनवः पुण्यकार्याण्यनेकान्यातन्वानो विशदविधिना प्राप्तकीर्तिप्रतिष्ठः। मोके श्लाघापदमधिगतः शुधगाईस्थधर्मे, योग्यः प्रोक्तो मुनिनिरुदयत् सहिवेकिप्रवेकः।१।" इति न्यायसंपन्न विजवनामा प्रथमो गुणः समाप्तः ॥१॥
શબ્દાર્થ–બઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભવવાળ, નિર્મળ વિધિથી અનેક પુન્ય કાર્ય કરનાર, કીર્તિ તથા પ્રતિષ્ઠા પામેલે, લોકમાં પ્રશંસા પાત્ર શોલે, અને વિવેકની શ્રેષ્ઠતાને પ્રગટ કરનાર પુરૂષને મુનિઓએ શુદ્ધ હરી ધર્મને ... કહોછે. ૧” ન્યાય સંપન્ન વિભવ યુક્ત હોય તે ધર્મને પાગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણનું વર્ણન કર્યું