________________
૧૬૨
શ્રાદ્ધગુણ વિવરણ, વિષે અનુક્રમે વિભીષણ અને ભીષ્મપિતામહના ઉપદેશે સંક્રમણ થયા ન હતા. કહ્યું છે કે –
आग्रही बत निनीषति युक्तिं, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धि यत्र तत्र सुखमेति निवेशम् ॥१॥
શબ્દાર્થ– જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાર્થમાં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવા ઇચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની મતિ તે જ્યાં યુતિ હોય ત્યાં પ્રવેશ કરે છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષે દુઃખના સ્થાનભૂત અભિનિવેશ (આગ્રહ) ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂષ ગૃહસ્થધમને એગ્ય થાય છે.
રાજ