________________
पंदरमा गुण, विवरण.
કલહ શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી ચદમાં ગુણનું વર્ણન પુરું કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર
ધર્મને શ્રવણુ કરવારૂપ” પંદરમા ગુણનું વિવરણ કરવાને પ્રારંભ કરે છે.
તથા હંમેશાં ઉન્નતિ અને મેક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણ કરતે ગૃહસ્થ શ્રાવકધર્મને એગ્ય થાય છે. તથા પ્રતિદિન ધમ સાંભળવામાં તત્પર રહેનારે પુરૂષ મનના દિને દૂર કરવામાં સમર્થ થાય છે. તેને માટે કહ્યું છે કે – कान्तमिदो (अपो) प्रति खेदं, तप्तं निर्वातिबुध्यते खेदं (मूढ) स्थिरतामेति व्याकुल, मुपयुक्त सुनाषितं चेतः ॥ १॥
ભાવાર્થ-સારા કથનમાં ઉપગવાળું મન શ્રમિત થએલાના ખેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થએલાને બંધ કરે છે અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ હમેશાં ધર્મનું શ્રવણ કરવું એ ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિનું સાધન હોવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણથી બુદ્ધિના ગુણ માંહેલે શ્રવણ ગુણ જુદો છે.
વળી નિરંતર ધમ સાંભળવાને અભાવ થતાં પ્રાપ્ત થએલે પણ ધમમણિકાર શ્રેણીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેણીનું ઉદાહરણ આપ્રમાણે છે –
એક વખતે રાજગૃહિ નગરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા હતા, તે વખતે ત્યાં સાધમ દેવકનો રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓથી પરિવારે દુરાંક નામા દેવ સૂર્ય દેવની પેઠે ભગવાન મહાવીર સ્વામીની આગળ બત્રીશ પ્રકારનાં નાટક કરી પિતાના સ્થાન પ્રત્યે ચા ગયે. તે પછી શ્રી ૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને પુછયું કે હે ભગવન દુરાંક દેવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી? આ પ્રશ્ન થતાં ભગવાન મહાવીર સ્વામીએ જવાબ આપે કે, આજ નગરમાં મહેદી રુદ્ધિવાળે મણિકાર નામે ઇભ્ય રહેતું હતું. તેણે એક વખતે હારા મુખથી ધર્મ શ્રવણ કરી, ધમને અંગી