________________
દેશમ ગુણ વર્ણન.
૧૦૩
mon
છે—જ્યાં દેવની મૂર્તિઓ અને પર્વતે કંપતા હોય, જ્યાં દેવની મૂર્તિઓ પરસેવાવાળી થતી હોય અને હાસ્ય કરતી હોય, જ્યાં નદી કઈક વખતે રૂધિર જેવા જળને વહન કરતી હોય; તથા નિમિત્ત શિવાય વૃક્ષ ઉપરથી રૂધિર અને ફેન વિગેરેની વૃષ્ટિ થતી હોય, જ્યાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હોય, ત્યાં ઘેર દુષ્કાળ અને પરચકના ઉપદ્રવ સાથે ચતુષ્પદને નાશ થાય. જ્યાં બે માથાં ચાર કાન અને ચાર નેત્રવાળે બાળક ઉત્પન્ન થયો હોય તેવા દેશમાં પરચકનું આગમન થાય. અને દુર્ભિક્ષ પડે એમ સૂચવે છે. ઈત્યાદિ સવિસ્તર જણાવી દશમા ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર ટૂંકમાં સારાંશ બતાવે છે-- " उपद्रुतं वैर विरोधमारि-खचक्रमुख्यैर्नगरादि यत्स्यात् ।
न या चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान् विदधीत વાત તિરરાનો ગુk |
શબ્દાર્થ–જે નગરાદિક શત્રુ, વિરોધ રાખનાર, મરકી અને સ્વચક વિગેરેથી ઉપદ્રવ યુક્ત હેય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુને પેગ ન હોય તેવા નગરાદિકમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે નહિ. I II દતિ દશમ ગુણ: .