________________
ચતુર્થ ગુણ વર્ણન. "न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंमितैः ।
अग्निर्विषं तथा शस्त्रं, मयं मांसं च पञ्चमं ॥२॥" શબ્દાર્થ– અગ્નિ, ઝેર, શસ, મદિર અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષોએ કોઈને આપવી નહીં, અને ગ્રહણ પણ કરવી નહીં. ૨
તે કારણથી હું પ્રાણુતે પણ અગ્નિ નહીં જ આપું. વિમળના આવા વચને શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થયેલો પિતાના શવાભાવિક રૂપને પ્રગટ કરી છે કે, “હે વિમળ ! હારી પ્રશંસા રવર્ગમાં ઈદ્ર મહારાજે કરી હતી કે, વિમળ જે કઈ બીજો પાપ ભીરૂ પુરૂષ છે જ નહીં તે કારણથી તમને ક્ષેભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં. માટે તમે વરદાન માગે.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણી આપી રવમાં ચાલ્યા ગયા. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડહો વાગતું હતું કે, “સર્પથી ડરેલા રાજપુત્રને જે કોઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે.” એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહાને ગ્રહણ (સ્પર્શ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડ્યું ત્યારે તે કહેવા લાગ્યું કે, “હારે માટે ભાઈ વિમળ છે તેને આપે.” રાજાએ તેમ કર્યું પણ વિ. મળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને વિમળને શ્રેષ્ઠી પદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાય પૂર્વક વર્તન કરતે અને પરોપકારમાં તત્પર એ વિમળ ધર્મ કરવા લાગે કહ્યું છે કે – "आज्ञा कीर्तिः पालनं धार्मिकाणां, दानं लोगो मित्रसंरक्षणं च। एषामेते षड्गुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण॥३॥"
શબ્દાર્થ – આશા, કીર્તિ, ધર્મપુરૂષનું પાલન, દાન, ભાગ અને મિત્રનું રક્ષણ આ છે ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્રીજન છે?” અર્થાત જેને રાજાને આશ્રય હેયતેણે આ છકા અવશ્ય કરવાં જોઈએ.
સહદેવ તે રાજ્ય મેળવી લેકેને અત્યંત દુઃખ આપવા વિગેરે પાપને નિશંકપણે કરવા લાગે. વિમળ તેમ કરતાં અટકાવ કરતે હતું, પણ સહદેવ તેમ કરતાં વિરમે નહીં. કારણ કે, “ઉપદેશથી કેઈને રવભાવ ફેરવી શકાતું નથી,