________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. પિતાનો સ્વામી કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતું હોય તે પણ તેના વિનયાદિનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લેક અને પરલોકના અતિ તીવ્ર દુખ વિપાકને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પેઠે હરેક પ્રકારે તેની મતિ સુધારી ઐહિક અને પારેલૈકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કરે ઉચિત છે.
પુરૂષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યગ્ર હેવાને લીધે પિતાના જાતિબંધુ,ધર્મબંધ અથવા મુનિમહાશય પિતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથેચિત કરી શક્તા નથી. પણ જે સ્ત્રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હોય તે પિતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં, એગ્ય આગતા સ્વાગત કરી આલેકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીર્તિને વધારે કરે છે, અને પરલેકમાં પિતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યને ભાગી બનાવે છે. આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દુર રાખે છે.
આવી રીતે ગૃહસ્થાને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદનનથી કરતી? અર્થાત્ જેમકલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના રવામીને અનુકુળ વર્તન કરી આ લેકમાં જ વર્ગ અને મેક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે –
“दक्षा तुष्टा प्रियालापा, पतिचिताऽनुवर्तिनी।
कुलौचित्याझ्ययकरी,सा लक्ष्मीरिव चापरा॥१०॥" શબ્દાર્થ–“શાણુ, સતિષ પામેલી, પ્રિય બોલનારી, પતિના ચિત્તને અનુ સરનારી અને [ પિતાના કુળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષ્મી હાય નહીં?tતેમ ઘરને શોભાવે છે.] ૧૦
ભાવાર્થ–ી વિદુષી જ હેવી જોઈએ, અને તેવી હોયતેજ દરેક કાર્યમાં વિવેક પુરસ્ય વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સતેષ માનનારી હોઈ શકે છે. ગમે તેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તે પણ જ્યાં સુધી સતેષ પ્રાપ્ત થયે નથી ત્યાં સુધી એશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે. કારણ કે ઐશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસતેષ