________________
૮૦
दुःषमगण्डिका आइसइ, जहा-एयमंगुलिं वलिऊण तत्थेव ठावेह । तओ भीएहिं तेहिं पच्चाणीया सा लग्गा य मड त्ति सामिणो करे, तमच्छेरं पिच्छिय पुणो वि य सव्वपुण्णं पि न मग्गंति तुरुक्का । तुट्ठो चउव्विहो समणसंघो वीरभवणे पूआमहिमागीयवाइत्तदविणदाणेहिं पभावणं करेइ - इति (तीर्थकल्पे १६)।
अथ दुःषमानुभावतः श्रीसङ्घ यत् संवृतं तदाह - छब्बाससएहिं नवुत्तरेहिं सिद्धिं गयस्स वीरस्स । તો વડિયા સહિત વીરપુરે સમુHI રૂરી
કહ્યું કે “પાછા ફરીને આ આંગળીને ત્યાં જ સ્થાપિત કરો. પછી તેઓ ગભરાઈને તે આંગળી પાછી લાવ્યા, મડ' એવો શબ્દ કરીને તે સ્વામિના હાથમાં લાગી ગઈ. તે આશ્ચર્યને જોઈને તુર્કો ફરીથી સર્વ પુણ્ય પણ માંગતા નથી (?). ચતુર્વિધ શ્રમણ સંઘ આનંદિત થઈને શ્રીવીર ચૈત્યમાં પૂજા-મહિમા-ગીત-વાજિંત્ર-દ્રવ્યદાનથી પ્રભાવના કરે છે. (તીર્થકલ્પ ૧૬).
હવે દુઃષમાના પ્રભાવથી શ્રીસંઘમાં જે થયું તે કહે છે –
વિરનિર્વાણથી છસો નવ વર્ષે રથવીરપુરમાં બોટિકોની શાખા ઉત્પન્ન થઈ. ll૩રા