________________
दुःषमगण्डिका अतिक्रान्तेषु सत्सु, कालकसूरिः - प्रथमकालकसूरित्वेनोपलक्षित आर्यश्यामाचार्यः, जातः - जिनप्रवचनव्योमविभूषणविभाकरत्वेन चकासामास, येन शक्रः - प्रथमकल्पाधिपतिः, प्रतिबोधितः - यथावस्थितनिगोदस्वरूपप्रतिपादनेनोन्मीलितप्रज्ञतया विहितः । एतत्प्रतिबोध आर्यरक्षितसूरिवद्विज्ञेय इति पूर्वाचार्या आहुः, अतोऽत्रार्यरक्षितसूरिवृत्तान्त एव सम्प्रदायानुसारेणोच्यते - ते विहरता महुरं गया, तत्थ भूतगुहाए वाणमंतरघरे ठिता । इतो य सक्को देवराया महाविदेहे
કાલકસૂરિ = પ્રથમ કાલકસૂરિ રૂપે ઓળખાતા આર્ય શ્યામાચાર્ય થયા = જિનપ્રવચનરૂપી આકાશના અલંકાર સૂર્ય રૂપે શોભ્યા, જેમણે શક્ર = પ્રથમ દેવલોકના ઈન્દ્રને, પ્રતિબોધિત કર્યો = નિગોદના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવા દ્વારા વિકસિત પ્રજ્ઞાવાળો કર્યો.
આ પ્રતિબોધ આર્યરક્ષિતસૂરિજીની જેમ જાણવો એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. માટે અહીં ગુરુપરંપરાના અનુસાર આર્યરક્ષિતસૂરિજીનો વૃત્તાંત જ કહેવાય છે. - તેઓ વિચરતા મથુરામાં ગયા. ત્યાં ભૂતગુફા - વાણમંતરાયતનમાં રહ્યા. આ બાજુ દેવેન્દ્ર શુક્ર મહાવિદેહમાં સીમંધરસ્વામિને નિગોદ જીવો વિષે પૂછે