________________
४८
दुःषमगण्डिका धनगिरिनामा वणिक्, सुनन्दा तस्य भार्या । तां सगर्भा मुक्त्वा प्रावाजीद्धनगिरिः । तदनु जातमात्रस्तत्पुत्रः पितुर्दीक्षां श्रुत्वा सञ्जातजातिस्मरणः सन् प्रविव्रजिषुर्मातुरुद्वेगाय सततं रुदन्नेवाऽऽस्ते । __ तदा सिंहगिरिसूरय आजग्मुः । ततः स षण्मासवया बालो गोचरचर्यार्थमागतस्य धनगिरेर्दत्तः । तेनापि स्वगुरोरर्पितः । महाभारत्वाच्च गुरूणा तस्य वज्रेतिनाम कृतं स्थापितश्च श्रमणीप्रतिश्रये । तत्र श्राविकाभिः पाल्यमानो वर्धमानश्च
અને તે આ પ્રમાણે છે - તુંબવન ગામમાં ધનગિરિ નામનો વેપારી હતો. તેની પત્ની સુનંદા હતી. તે ગર્ભવતી હતી, ત્યારે તેને મૂકીને ધનગિરિએ દીક્ષા લીધી. ત્યારબાદ તાજા જન્મેલા તેના પુત્ર પિતાની દીક્ષા સાંભળી. તેનાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. દીક્ષા લેવાની ઈચ્છા થઈ. માતા કંટાળીને પોતાને દીક્ષા આપી દે, તે માટે તે સતત રડ્યા જ કરે છે.
ત્યારે શ્રીસિંહગિરિસૂરિજી આવ્યા. તેથી તે છે મહિનાનો બાળક ગોચરીએ આવેલા ધનગિરિમુનિને તેણે વહોરાવી દીધો. તેમણે પણ પોતાના ગુરુને અર્પણ કર્યો. તે ખૂબ ભારે હોવાથી ગુરુએ “વજ એવું તેમનું નામ