________________
दुःषमोपनिषद्
२५ ___ चतुर्थेऽरे - दुःषमसुषमाभिधाने तुरे, एकोननवतिपक्षशेषे - पञ्चत्रिंशदुत्तरत्रयोदशशतदिवसमात्रावशिष्टे सति, वीरः - चतुर्विंशतितमस्तीर्थंकरः श्रमणः भगवान् महावीरः, निर्वृतः - सर्वदुःखक्षयकरणपुरस्सरं शश्वत्सुखमवाप्तवान्, उक्तञ्च - इमीसे ओसप्पिणीए दुसमसुसमाए समाए बहुविइक्कंताए तिहिं वासेहिं अद्धनवमेहिं मासेहिं सेसेहिं - રૂતિ (વન્યજૂરે પBક્ષ) /
ततोऽप्युत्सर्पिण्यास्त्र्यरके - तृतीये दुःषमसुषमाभिधानेऽरे, त्रिशब्दस्य तृतीयपरकता त्रिभागस्तृतीयभाग इतिवद्विज्ञेया ।
ચોથો આરો - દુઃખમસુષમા નામનો ચતુર્થ આરો, નેવ્યાશી પક્ષ શેષ = તેરસો પાત્રીસ દિવસ જેટલો બાકી હતો, ત્યારે વીર = ચોવીસમાં તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા = સર્વ દુઃખોનો ક્ષય કરવાપૂર્વક શાશ્વત સુખને પામ્યા. કહ્યું પણ છે – આ અવસર્પિણીનો દુઃષમસુષમા આરો ઘણો પસાર થઈ ગયો, ત્યારે ત્રણ વર્ષ સાડા આઠ મહિના બાકી હતા ત્યારે. (કલ્પસૂત્ર ષષ્ઠ ક્ષણ).
પછી પણ ઉત્સર્પિણીના ત્રિઅરે = દુઃષમસુષમાં નામના ત્રીજા આરામાં, ‘ત્રિ' શબ્દનો અર્થ “તૃતીય પણ થાય છે. એ ત્રિભાગ = તૃતીયભાગ, આની જેમ