________________
१५८
दुःषमगण्डिका य त्ति उत्सपिण्यामपि शलाकापुरुषानाम् - तीर्थकरादीनां त्रिषष्टिः बोद्धव्या । यथाभिहितम् - भाविन्यां तु पद्मनाभः શૂરવ: સુપાર્શ્વત: - રૂત્યાદ્રિ (પાનવામળ ૨-૩) उपसंहरति - अबुहजणजाणणत्थं सरणत्थं अप्पणो समासेण । कालचक्कस्स गाहा पइपहुसूरीहिं उद्धरिया ॥७२॥
अबुधजनज्ञापनार्थम् - दुःषमारभावानभिज्ञलोकावगमनहेतोः, प्रयोजनान्तरमाह - आत्मनश्च स्मरणार्थम्, सत्यपि
પણ શલાકાપુરુષો – તીર્થકરો વગેરે, ત્રેસઠ સમજવા. જેમ કે કહ્યું છે - ભાવિ ચોવીશીમાં પદ્મનાભસ્વામી, શૂરદેવસ્વામી, સુપાર્શ્વસ્વામી ઈત્યાદિ. (અભિધાનચિંતામણિ ૧-૫૩)
હવે ઉપસંહાર કરે છે –
અજ્ઞ લોકને જણાવવા માટે, પોતાના સ્મરણ માટે પ્રતિપ્રભસૂરિજીએ સંક્ષેપથી કાલચક્રની ગાથા ઉદ્ધત કરી છે. ll૭રા.
અજ્ઞ લોકને જણાવવા માટે = દુષમા આરાના ભાવોથી અજાણ લોકને જ્ઞાન થાય એ માટે, અન્ય પ્રયોજન કહે છે - અને પોતાના સ્મરણ માટે, કારણ કે