________________
दुःषमोपनिषद्
भवे परिमाणं
कालप्रमाणमेव विभागेनोपदर्शयन्नाह
=
કૃતિ (ખ્યોતિર્ઙ ૮૮-૨૨) | ૐક્ત
दसकोडाकोडीओ सागरमाणेण हुंति पुन्नाओ । उसप्पिणीपमाणं चेव अवसप्पिणीए वि ॥२॥
सागरमानेन अनन्तराभिहितस्वरूपसागरोपमलक्षणकालविशेषप्रमाणेन, पूर्णाः - अन्यूनाः, दशकोटाकोट्यो भवन्ति, एतावदेवोत्सर्पिणीप्रमाणम्, नाधिकं नापि न्यूनमिति પ્રમાણ થાય, તે એક સાગરોપમનું પ્રમાણ છે. (જ્યોતિકદંડક ૮૮-૯૨).
કહેલા કાળના પ્રમાણને જ વિભાગથી દેખાડતા કહે
—
છે
દશ કોડાકોડી સાગરોપમ પૂરા થાય એ જ ઉત્સર્પિણીનું પ્રમાણ છે. આ જ અવસર્પિણીનું પણ પ્રમાણ છે. ૨
સાગરના પ્રમાણથી = હમણા જેનું સ્વરૂપ કહ્યું તે સાગરોપમ નામના કાળવિશેષના પ્રમાણથી પૂર્ણ એવા દશ કોડાકોડી થાય, એટલું જ ઉત્સર્પિણીનું પ્રમાણ છે. વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, એવો અહીં આશય છે. અવસર્પિણીનું પણ તેટલું જ પ્રમાણ છે.