________________
१५३
दुःषमोपनिषद् विषपञ्चके दुराराध्यत्वादिति ।
यच्च षष्ठारमनुष्यानां बिलवासित्वमुक्तम्, तत्र बिलविषयवक्तव्यतामाह - नव नव दुतडसन्ने रहचक्कवहिण गंगसिंधूणं । सब्बे वि बिल बहुत्तरि वेअढे आरओ परओ ॥१८॥ - रथचक्रवाहिन्योः - यावत् स्यन्दनचक्रयोरन्तरं भवति तावत्प्रमाणमात्रायततया वहन्तीनाम्, गङ्गासिन्थ्वोः नद्योः द्वितटासन्ने - तीरद्वयसमीपे, नव नव, अष्टवारं नव
આવશ્યકતા હોય છે, માટે ઉપરોક્ત પાંચ વિષની હાજરીમાં ધર્મ વિશેષથી દુષ્કર છે.
છઠ્ઠા આરાના મનુષ્યો ગુફાવાસી હોય છે, એવું જે કહ્યું, તેમાં ગુફાની વાત કહે છે –
રથચક્રવાહિની ગંગા-સિંધુના બંને કિનારા પાસે નવ નવ... વૈતાદ્યની આ બાજુ-પેલી બાજુ, સર્વ ગુફા બોત્તેર છે. //૬૮
રથચક્રવાહિની-રથના બે પૈડાં વચ્ચે જેટલું અંતર હોય તેટલી પહોળાઈથી વહેતી, ગંગા-સિંધુ નદીઓના બંને કિનારા પાસે, નવ નવ, આઠ વાર નવ સંખ્યાવાળી ગુફાઓ