________________
१२७
दुःषमोपनिषद् खरतरगच्छप्रवर्तको बभूवेति । किञ्च - पढमं चिअ संजाओ इगारगुणसट्ठि पुन्निमापक्खो। बारह चरुत्तरए खरतरपक्खो समुपन्नो ॥५३॥
प्रथममित्यादि । उक्तार्थम् । ततोऽपि - बारहचउदहुतरए मत हुअं अंचलिआह । छत्तीसइ पुण फडसूअं(?) तिहा
धी आगमिआंह ॥५४॥ चतुर्दशोत्तरद्वादशशततमे वैक्रमेऽब्देऽञ्चलिकानां
કરીને જિનદત્તસૂરિ ખરતરગચ્છના પ્રવર્તક થયા.
qणी -
પહેલા જ વિ.સં. ૧૧૫૯ માં પૂર્ણિમા પક્ષ થયો. વિ.સં. ૧૨૦૪ માં ખરતરપક્ષ ઉત્પન થયો. પી.
પહેલા ઈત્યાદિ ઉપર કહેલા અર્થ મુજબ સમજવું. ત્યાર પછી પણ -
બારસો ચૌદમાં અંચલિકોનો મત થયો. છત્રીસ વર્ષે આ આગમિકોનો મત થયો. પ૪ll
વિ.સં. ૧૨૧૪ માં અંચલિકોનો મત થયો. તેમાં