________________
१२२
दुःषमगण्डिका गृहाण । यदुक्तम्-गुरुदेवुग्गहभूमीए जत्तओ चेव होइ परिभोगो। इट्ठफलसाहगो सइ अणिट्ठफलसाहगो इहरा ॥ दुब्भिगंधमलस्सावि तणुरप्पेसऽण्हाणिया । उभओ वाउवहो चेव तेण टुंति न चेइए ॥ जइ वि न आहाकम्मं भत्तिकयं तह वि वज्जयंतेहिं । भत्ती खलु होइ कया इहरा आसायणा परमा - રૂતિ (સ્વખાતત્યામ્ કરૂ-૪) / તથા -
સમાધાન - આશાતના નામનો દોષ છે. જે કહ્યું પણ છે – ગુરુ અને દેવના અવગ્રહની ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક કરાય, તો જ તે વાંછિતદાયક બને છે, અન્યથા અશુભ ફળ આપનાર થાય છે. શ્રમણોનો દેહ દુર્ગધી–મેલ ઝરનારા હોય, શરીર પણ સ્નાનરહિત હોય. વળી શરીરમાં ઉર્ધ્વવાયુ અને અધોવાયુ એમ બે પ્રકારનો વાયુમાર્ગ છે. માટે શ્રમણો ચૈત્યવાસ કરતા નથી. જો કે જિનાલય સાધુ માટે નથી કરાયું, ભગવાનની ભક્તિ માટે કરાયું છે, તેથી આધાકર્મ નથી. તો પણ તેનો પરિહાર કરવો એ પ્રભુભક્તિ છે. અન્યથા ઉત્કૃષ્ટ આશાતના છે. (સ્વખસપ્તતિ ૪૩-૪૫)
તથા -