SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. વાહત (મૂન), ૬. અંતરતાર (મૂત્ર) ७५ સમય નિરંતર સિધ્યતિકાળ છે. | અવગાહના દ્વાર - ઉત્કૃષ્ટ અવગાહનામાં બે સમય, જઘન્ય અવગાહનામાં બે સમય, યવમધ્ય અવગાહનામાં ચાર સમય તથા અજઘન્યાનુષ્ટ અવગાહનામાં આઠ સમય નિરંતર સિધ્યતિકાળ હોય છે. ઉત્કૃષ્ટ દ્વારા અપ્રતિપતિત બે સમયે સિદ્ધ થાય છે અર્થાત્ અપ્રતિપતિતનો સિધ્ધતિકાળ બે સમય નિરંતર છે. સંખ્યયકાળ પતિતનો ચાર, અસંખ્યયકાળ પતિત ચાર અને અનંતકાળસપતિતનો આઠ સમય નિરંતર સિધ્યતિકાળ છે. કાળ નામનું પાંચમું મૂળદ્વાર પૂરું થયું. II II અંતર દ્વાર (મૂળ) - હવે, દ્રવ્ય પ્રમાણાદિ વિશેષ બતાવવા માટે અંતરદ્વાર જણાવે છે. તે ઓઘથી ૧(એક), અને વિશેષથી ર(બે), છે. ત્યાં ઓઘથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર પડે છે. હવે, ઓ વિભાગોથી અંતર જણાવે છે. (मू०) जंबुद्दीवे धायइ, ओहविभागे य तिसु विदेहेसु । वासपुहुत्तं अंतरं, पुक्खर उभयपि वासहियं ॥ ६२॥ (૦)જંબૂતી થાતવચાના વિમા ર રિપુ વિહેવુ वर्षपृथक्त्वमन्तरं, पुष्कर उभयमपि वर्षाधिकम् ॥ ६२ ॥ (ટી) “નંબુદી” નહિI નંબુદી ધાફિસંહે “ગોદે ત્તિ सव्वम्मि चेव दीवे, विभागेणं पुण 'तिसु विदेहेसु' जंबुद्दीवे एक्को दो धायइसंडा एएसु जहण्णेण एकं समयं उक्कोसेणं वासपुहुत्तं अंतरं । पुक्खरे ‘મયે પિ' કોલમો વિમાનતો ય વહિયં તિ જાળા: | દુર // १. जंबूद्वीपे धातकीखण्डे च 'ओघ' इति सर्वस्मिश्चैव द्वीपे, विभागेन पुनः'त्रिषु विदेहेषु' जंबूद्वीपे एको द्वौ धातकीखण्डौ एतेषु जघन्येनैकं समयमुत्कर्षण वर्षपृथक्त्वमन्तरम् । पुष्करे x ओघतो विभागतश्च वर्षाधिकं च ॥ २. 'वासपुहत्त' त्ति –8––|
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy