________________
૩૦
सिद्धप्रामृत : सटीकः (टी०) "एएसुंण वि"गाहा 'एतेषु' अनन्तरगाथासंभावितेषु एते क्षपणादयो भावा न भवन्ति, न चैतत्कर्तृन् कश्चित्तत्र नयति, स्वभावादनुभावान्यथाऽनुपपत्तेरिति गाथार्थः ॥ १९ ॥ एतांश्च न नयति कश्चिदित्याह
(અનુ.) આગળની ગાથા (૧૮)માં સંભાવિત સ્થાનોમાં આ બધા ક્ષપકશ્રેણી-ઉપશમશ્રેણી, કેવલજ્ઞાનપ્રાપ્તિ વગેરે ભાવો થતા નથી અને આ ક્રિયા કરનાર આત્માઓને કોઈ આવા સ્થાનોમાં લઈ જઈ શકતું નથી, જો એમ થાય તો જગતુસ્વભાવભૂત આવા ભાવોની અન્યથાનુપપત્તિનો પ્રસંગ આવે, જગતસ્વભાવથી જ આવા ભાવો ક્યારેય ઘટતા નથી. જે આગળની ગાથામાં જણાવશે. મે ૧૯
આવા ભાવવાળા આત્માઓને કોઈ લઈ જઈ શકતું નથી તે બતાવે છે(मू०) समणिं अवगयवेयं, परिहार पुलार्ग अप्पमत्तं वा ।
चोहसपुट्वि आहारगं च ण वि कोइ संहरइ ॥ २० ॥ (૦) શvપતિ, પરિહા પુના પ્રમત્ત વા
चतुर्दशपूर्वीणमाहारकं च नापि कोऽपि संहरति ॥ २० ॥
() “સમળિ” માહી #ઈચ | નવરું, મપતિવેટ” ક્ષીણવેલો गृह्यते । 'परिहारः' परिहारतपस्वीति ॥ २० ॥ अधुना यत्र सन्ति सिद्धास्तदाह
(અનુ) “શ્રમણી” ગાથાર્થ સરળ છે, પરંતુ અપગતવેદવાળો અહીં ક્ષણવેશવાળો ગ્રહણ કરાય છે. “પરિહાર' એટલે કે પરિવાર ચારિત્રનો આરાધક તપસ્વી લેવો. શ્રમણી અર્થાત્ સાધ્વી, અપગતવેદ, પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા, પુલાક લબ્ધિવાળા, ૨. “અમU'–“ પુસ્તકે . ૨. પરિહાર વિશુદ્ધિચારિત્ર અને પુલાક લબ્ધિવાળા સાધુનું વર્ણન અન્યગ્રંથોમાં વિસ્તૃત રીતે આપેલું છે તે માટે આવશ્યક નિર્યુક્તિ આદિ ગ્રંથો જોવા.