________________
सिद्धप्राभृत : सटीकः ન થાય. તેવી, તે પરંપર પૂર્વોત્પન્ન નયને અભિમત માનેલી છે. આ રીતે, પરંપર પૂર્વોત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીય નય મતથી અને યથોક્ત લક્ષણ ઉત્પદ્યમાન પરંપર ભાવ પ્રજ્ઞાપનીય મતથી સર્વ અનાદિઅનંત સિદ્ધ પ્રરૂપણા જાણવી. | ૮૧ છે એટલે જ, નીચે (આગળ) આગમનો અભિવ્યક્તિ પક્ષ આશ્રણ કરાયો છે. અત્યારે એનો સત્પદપ્રરૂપણાદિ મૂળ-ઉત્તર દ્વારોમાં અતિદેશ (સંક્ષેપ) જણાવે છે. (मू०) उप्पज्जमाणगपरंपरा उ जह चेवऽणंतरा सिद्धा ।
संताइए तह च्चिय, अभिलावविसेसिया णेया ॥ ८२ ॥ (૦) ૩પમાન પરંપરાતું યથા વૈવાનનાર: સિદ્ધરા
सदादिके तथा चैवाभिलापविशेषिता शेयाः ॥ ८२ ॥
(ટી.) “પુષ્પમાળ” હા |કલ્પદ્યમાનપરંપરસિદ્ધ: વર્ષ द्रष्टव्याः ? उच्यते - 'जह चेव ऽणंतरा सिद्धा' अनन्तरप्रकरणे ये विस्तरेणोक्तास्तद्वदेतेऽपि । क्व ? 'संतादिके सत्पदादिद्वारविधौ तथैव द्रष्टव्याः । यदि परं 'अभिलावविसेसिया णेया' परंपरसिद्धा इत्यनेनाभिलापेन विशेषिता इति गाथार्थः ॥ ८२ ॥ अधुनाऽतिदेशविशेषमाह
(અનુ) ઉત્પદ્યમાન પરંપર સિદ્ધો કઈ રીતે જાણવા? જવાબ - અનંતર સિદ્ધના પ્રકરણમાં જે વિસ્તારથી કહેલા છે તેની જેમ આ પણ સત્પદ આદિ દ્વાર વિધિમાં તે જ રીતે જાણવા. વિશેષ એટલો કે અહીં અનંતર સિદ્ધના સ્થાને પરંપર સિદ્ધનો અભિલાપ કરવો. ને ૮૨ ||
હવે, વિશેષ અતિદેશ (સંક્ષેપ) જણાવે છે. (मू०) संतपय खेत्त फुसणा, भावो य परंपराण सिद्धाणं ।
पुव्वुप्पण्णाण तहा, सेसपयाणं विसेस इमो ॥ ८३ ॥