SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - मनुयोगद्वारसूत्र छाया-यस्य सामानिक आत्मा, संयमे नियमे तपसि । तस्य सामायिक भवति, इति केलिभाषितम् ॥ १॥ यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च । तस्य सामायिकं भवति, इति केवलिमाषितम् ॥२॥ इति । अत्रेदं बोध्यम्इदं सामायिक केवलिक-परिपूर्ण प्रशस्तं पवित्रं गृहस्थधर्मात् प्रधान चेति शास्वा बुधो-विद्वान् मुनिः सावधयोगपरिरक्षणार्थ सावधयोगेभ्यो विरमणार्थम् इहलोके परलोके च आत्महितम् आत्मोपकारकं तत्सामायिकं कुर्यादिति । - सम्पूर्णसंयमाङ्गीकारसामाभावेन गृहस्थोऽपि द्विघटिकाकालमानोपेतं सर्ववर्ज=सर्वशब्दवर्ज द्विविधं त्रिविधेन सामायिकं कुर्यादेत्र । जो ये दो गाथाएँ यहां दी गई है, उनका भाव पूर्वोक्तरूप से ही है। यहां इस प्रकार से जानना चाहिये-कि यह सामायिक परिपूर्ण और गृहस्थधर्म की अपेक्षा प्रधान होता है, ऐसा जानकर विद्वान मुनि सर्व सावग्रयोग से अपने को दूर करने के लिये-अर्थात् बचाने के लिये सामायिक अंगीकार करें। क्योंकि यह दोनों लोक में आत्मा का परम उपकारक होता है। गृहस्थावस्था में संपूर्ण संयम पाल नहीं सकता क्योंकि सम्पूर्ण संयम के पालन करने की उस अवस्था में शक्ति नहीं होती है। इसलिये वह सर्व सार्वद्ययोग का त्यागकर सामायिक नहीं कर सकता है । गृहस्थ के सामायिक का काल दो घडी का है। इस सामायिक में सर्व सायद्ययोग का वह त्याग नहीं कर सकता, इसका तात्पर्य यह है कि-'सर्व प्रकार से जिस प्रकार से यहां पर नहीं होता। ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં એવી રીતે જાણવું જોઈએ કે આ સામાયિક પરિપૂર્ણ અને ગૃહસ્થ ધર્મની અપેક્ષા પ્રધાન હોય છે. આમ જાણીને વિદ્વાન મુનિ સર્વ સાવઘયોગથી પિતાની જાતને દૂર કરવા માટે એટલે કે બચાવવા માટે સામાયિક અંગીકાર કરે. કેમ કે આ બને લોકોમાં આત્માને પરમોપકારક હોય છે. ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ સંયમનું પાલન કરી શકાતું નથી કેમ કે સંપૂર્ણ સંયમ પાલનની તે અવસ્થામાં શક્તિ હોતી નથી. એથી તે સર્વ સાવદ્યોગને ત્યજીને સામાયિક કરી શકતા નથી. ગૃહસ્થના સામાયિકને કાળ બે ઘડી જેટલું છે. આ સામાયિકમાં સર્વ સવગને તે ત્યાગ કરી શકતું નથી, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સર્વ પ્રકારથી For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy