SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २४१ क्षेत्रसमवतारादीनां निरूपणम् ७३३ अतः क्रोधस्य उमयसमवतारेण माने समवतारो भवति आत्मभावे च । आत्म समवतारेण च आत्मभावे समवतरति । तथा-जीवः क्षपणकाले मानदलिकं मायायों पक्षिप्य क्षपयति, अतो मानस्य उभयसमवतारेण मायायां समवतार आत्मभावे च, आत्मसमवतारेण तु आत्म भावे । तथा-मायादलिक क्षपणकाले लोभे पक्षिप्य क्षपयतीति माया या उभयसमवतारेण लोभे समवतारः आत्मभावे च, आत्मसमवतारेण तु आत्मभावे समवतारः । एवमेव उभयसमवतारेण लोभस्य रागे गया है। अहंकार के विना क्रोध उत्पन्न नहीं होता है। अहङ्कारी प्राणी ही क्रोध किया करता है। इसलिये उभयसमवतार की अपेक्षा क्रोध का समवतार मान में कहा गया है और अपने निजरूप में भी कहा गया है । तथा आत्मसमवतार की अपेक्षा निजरूप में ही कहा गया है । क्षपक श्रेणी में आरूढ हुआजीव जिस समय मान का क्षय करने के लिये प्रवृत्त होता है, उस समय वह मान के दलिकों को माया में प्रक्षिप्त करके क्षय करता है। इसलिये उभयस. मवतार की अपेक्षा मान का माया में और अपने निज. रूप में भी समवतार कहा गया है । तथा आत्मसमवतार की अपेक्षा अपने निजरूप में ही समवतार कहा गया है। इसी प्रकार से माया के दलिकों को, क्षपणकाल में लोभ में प्रक्षिप्त कर क्षय करता है, इस. लिये माया का उभयसवतार की अपेक्षा लोभ में समवतार कहा गया है और आत्मभाव में भी समवतार कहा गया है । तथा आत्म. समवतार की अपेक्षा आत्मभाव में ही समवतार कहा है। इसी प्रकार એથી ઉભય સમવતારની અપેક્ષાએ ક્રોધનો સમવતાર માનમાં કહેવામાં આવેલ છે અને પોતાના નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. તેમજ આત્મ સમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. ક્ષપક શ્રેણમાં આરૂઢ થયેલ જીવ જેમ સમય માનના ક્ષમાથે પ્રવૃત્ત હોય છે, તે વખતે તે માનના દલિકોને માયામાં પ્રક્ષિત કરીને ક્ષય કરે છે. એથી ઉભય સમવતારની અપેક્ષા એ માનને માયામાં અને પિતાના નિજ રૂપમાં પણ સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે માયાના દલિ. કેને ક્ષપણ કાળમાં, લેભમાં પ્રક્ષિત કરીને ક્ષય કરે છે. એથી માયાને ઉભય સમવતારની અપેક્ષાએ લેભમાં સમાવતાર કહેવામાં આવેલ છે અને આત્મભાવમાં પણ સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy