________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र टीका-'से कि तं' इत्यादि
अत्राऽपि 'संखा' शब्देन शङ्खा गृह्यन्ते । संख्याममाणस्य नामस्थापनादि बहुविचारविषयत्वादेव गुणप्रमाणतः पृथगुक्तिः । अन्यथा संख्याया अपि गुण. त्वाद् गुणप्रमाण एष तस्यान्तर्भावः स्यादिति। शिष्यः पृच्छति-अथ के ते भावशङ्खाः ? इति। उत्तरयति-भावशङ्खास्तु य इमे केवलिप्रत्यक्षा लोकमतीता वा जीवाः आयुः-प्राणादि युक्ताः शङ्खगतिनामगोत्राणि कर्माणि-शङ्खगति नामगोत्रशब्देनेह शङ्खपायोग्यं तिर्यग्गतिनाम गृह्य ते, तस्य चोपलक्षणत्वाद् भावप्रमाण भी समाप्त हो चुका। इसकी समाप्ति होते ही समस्त प्रमाण द्वार भी समाप्त हो गया। __ भावार्थ--यहां 'संखा' यह शब्द बहुवचनान्त है-इसका अर्थ शंख है। संख्या प्रमाण का जो गुणप्रमाण से यह पृथकू कथन किया है उसका कारण यह है कि-'संख्या प्रमाण नाम, स्थापना, आदिरूप से बहुत विचार का विषयभूत हुआ है । गुणप्रमाण में यह बात नहीं है। नहीं तो फिर गुणरूप होने से संख्या प्रमाण का अन्तर्भाव उसी में हो जाता। इसे उससे पृथक् कहने की क्या आवश्यकता थी ? । इसलिये यही मानना चाहिये कि-'संख्या प्रमाण नाम स्थापनादिरूप प्रकार के विचार का विषयभूत हुआ है और गुणप्रमाण नहीं है। इसी कारण उससे भिन्न कथन किया गया है। शंखगति नाम गोत्र शब्द से यहां शंख पर्याय के प्रायोग्य तिर्यग्गति नामकर्म का एवं नीच गोत्र का પ્રમાણે સંખ્યા પ્રમાણ સમાપ્ત થઈ ગયું. આની સમાપ્તિ થવાથી ભાવ પ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું.
नापा-मडी संखा' मा समययनान्त छ. माने। A° ५ થાય છે. સંખ્યા પ્રમાણુનું જે ગુગપ્રમાણથી આ પૃથક્ કથન કરવામાં આવ્યું છે, તેનું કારણ આ છે કે “સંખ્યા પ્રમાણે નામ, સ્થાપન આદિ રૂપથી બહુ જ વિચારને વિષય થઈ ગયેલ છે. ગુણ પ્રમાણમાં આ વાત નથી. નહીંતર ગુણરૂપ હોવાથી સંખ્યા પ્રમાણને અતર્ભાવ તેમાં જ થઈ જાત. તે અને તેનાથી પૃથક રૂપમાં કહેવાની શી આવશ્યકતા હતી. એથી એજ માનવું ગ્ય છે કે “સંખ્યા પ્રમાણુ નામ સ્થાપનાદિ રૂપ અનેક પ્રકારના વિચારોના વિષયભૂત થયેલ છે. અને ગુણ પ્રમાણે થયેલ નથી. આ કારણથી જ તેનું તેનાથી ભિન્ન કથન કરવામાં આવ્યું છે. શંખ ગતિ નામ ગોત્ર શબ્દથી અહીં શંખ પર્યાયના પ્રાયોગ્ય
For Private And Personal Use Only