SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्रे सर्षप द्वीप में डालों एक सर्षप समुद्र में डालों इस प्रकार करते २ उन सब सर्षपों को द्वीपसमुद्रों में डाल २ कर समाप्त कर दो जिस द्वीप या समुद्र में वह अन्तिम एक सर्षप समाप्त हो जावे वहां तक के अर्थात् प्रथम जंबूद्वीप से लगाकर उस अन्तिम द्वीप या समुद्र तक के जितने भी द्वीप समुद्र हैं, वहां तक का क्षेत्र अनवस्थितपल्य माना गया हैं।। तात्पर्य कहने का यह है कि इस प्रकार से उन सर्षपों का प्रक्षेपण मनुष्य तो कर नहीं सकता-देवादिक कर सकते हैं-इसलिए ऐसी असत्कल्पना करनी चाहिये कि कोई देवादिक उन सर्षपों से उठा उठा कर एक एक सर्षप द्वीप और समुद्र में डालता जाता है-इस प्रकार से जितने द्वीप और समुद्रों में वे सर्षप एक एक करके पूरे डाल दिये जाते हैं उतने प्रमाण क्षेत्र को अनवस्थित पल्यरूप से कल्पित किया गया है । (पढमा सलागा-एव. इया णं सलागाणं असलप्पा लोगा भरिया, तहां वि उक्कोसयं सखेज्जयं न पावइ) इसके बाद १ एक सर्षप शलाका पल्य में डाला जाता है। इस प्रकार जंबूद्वीर प्रमाणवाले पल्य में स्थित उन सर्षप तुल्य शलाकाओं से भरे हुए शलाकापल्यरूप जो लोक हैं वे कितने हैं ? यह कहा नहीं जा सकता है-अर्थात् एक, दश, सौ, हजार, लाख, करोड, સમુદ્રમાં નાખે, આ રીતે કરતાં કરતાં તે સર્વ સર્ષને દ્વીપસમુદ્રમાં નાખીને સમાપ્ત કરી દે. જે દ્વીપમાં કે સમુદ્રમાં તે અંતિમ એક સર્ષપ સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીના એટલે કે પ્રથમ જે બૂઢીપથી માંડીને તે અંતિમ દ્વિીપ કે સમુદ્ર સુધીના જેટલા દ્વીપ સમુદ્રો છે, ત્યાં સુધીનું ક્ષેત્ર અનવસ્થિત પલ્ય માનવામાં આવેલ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ રીતે આ સર્ષનું પ્રક્ષેપણ માણસ તે કરી શકે જ નહિ, દેવાદિક કરી શકે છે. એથી એવી અસત્કલ્પના કરવી જોઈએ કે કઈ દેવાદિક તે સર્ષપોમાંથી લઈ લઈને એક એક સર્ષપ દ્વીપ અને સમુદ્રમાં નાખતો જાય છે. આ પ્રમાણે જેટલા દ્વીપ અને સમુદ્રમાં તે સર્ષ ૫ એક એક કરીને બધા નાખી દેવામાં આવે છે, તેટલા પ્રમાણ क्षेत्रने मनस्थित ५८५ ३५ दि५त ४२वामा मावे छ. (पढमा सलागा एवइयाण सलागाणं असंलया लोगा भरिया, तहा वि उक्कोसयं संखेज्जयं न पावइ) त्यार पछी १ से सर्ष ५ मा ५६यमा नाममा मावे छे. मा રીતે જ બૂઢીપ પ્રમાણવાળા પલ્પમાં સ્થિત તે સર્ષપ તુલ્ય શલાકાથી પરિપૂર્ણ શલાકા પલ્ય રૂપ જે લોકે છે, તે કેટલા છે, તે કહેવાય નહિ, એટલે કે એક, દશ, સો, હજાર, લાખ કરોડ, વગેરે રૂપમાં તેમની ગણત્રી For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy