________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र काळतः, क्षेत्रतः असंख्येयाः श्रेणयः भारस्य असंख्यातमागे । तासां खलु श्रेणीनां विष्कम्भसूचीः अङ्गुल्मथमवर्गमूलं द्वितीयवर्गमूलप्रत्युत्पन्नम् । और प्रत्येक नारक के बद्धवैक्रियशरीर एक एक होता है। (खेत्तओ असंखेज्जापो सेढ़ीओ, पयरस्स असंखिज्जहभागे)क्षेत्र की अपेक्षा प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात श्रेणियों के जितने प्रदेश होते है, उतने प्रदेश प्रमाण बद्ध वैक्रियशरीर नारक जीवों के होते हैं ।
शंका--प्रतर के असंख्यात भाग में असंख्यातयोजनकोटियां भी आ जाती हैं तो क्या इतने भी क्षेत्र में जो आकाशश्रेणियां हैं वे यहां ग्रहण की गई है ? . उत्तर-(तासि णं सेढीणं विक्खं भसूई अंगुलपढमधग्गमूलं विहअवग्गमूलप उप्पण्णं) प्रतर के असंख्येय भाग में वर्तमान असंख्यात श्रेणियों की विस्तार सूचि-विस्तार श्रेणि-ही-यहाँ ग्रहण की गई हैं प्रतर के असंख्येयभाग में रही हुई है असंख्यात योजन कोटिरूप क्षेत्र वर्ती नभःश्रेणि नहीं। इस विष्कंभसूचि का प्रमाण द्वितीय वर्गमूल से गुणित जो प्रथमवर्ग मूल है, उतना ग्रहण किया है। इसका तात्पर्य અપેક્ષાએ અસંખ્યાત કહેવાનું તાત્પર્ય એ છે કે નારક જીવ અસંખ્યાત હોય છે અને દરેકે–દરેક નારકના બદ્ધ વૈક્રિયશરીર એક એક જ હોય છે. (लचलो असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखिज्जइभागे) क्षेत्रनी अपेक्षा ગતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓ જેટલા પ્રદેશ હોય છે, તેટલા પ્રદેશ પ્રમાણુ બદ્ધ વૈક્રિયશરીર નારક ના પણ હોય છે.
શંકા-પ્રતરના અસંખ્યાત ભાગમાં અસંખ્યાત જન કેટીઓ પણ આવી જાય છે. તે શું આટલા ક્ષેત્રમાં જે આકાશ શ્રેણીઓ છે, તેમનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે?
उत्तर-(तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं विइ अवग्ग भूलपउप्पण्ण) प्रतरना असण्येय सागमा पतमान अध्यात श्रीमानी વિસ્તાર સૂચિ-વિસ્તાર શ્રેણી જ અહીં ગ્રહણ કરવામાં આવી છે. પ્રતરના અસંખ્યય ભાગમાં આવેલી અસંખ્યાત જન કેન્ટિ રૂપ ક્ષેત્રવત નભ શ્રેણી નહીં. આ વિષ્ફભ સૂચિનું પ્રમાણ દ્વિતીય વર્ગમૂલથી ગુણિત જે પ્રથમ વર્ગમૂલ છે, તેટલું ગ્રહણ કરવામાં આવ્યું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલ પ્રમાણુ ક્ષેત્રને અંગુલ પ્રમાણ ક્ષેત્રની સાથે ગુણ કરવાથી પ્રતર
For Private And Personal Use Only