SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भयोगन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरनिरूपणम् ३८१ मौदारिकशरीरमुपन्यस्तम् , स्वल्पपुद्गलनिष्पमत्वाद् बादरपरिणामत्वाच । ततश्च बहुबहुतरवहुतमपुद्गलनिष्पनत्वात् सूक्ष्ममूक्ष्मतरसूक्ष्मतमत्वाच्च वैक्रियादि शरीराणां क्रमेगोपन्यासः । इत्थं सामान्येन शरीराणि निरूप्य चतुर्विशतिदण्डके पनि निरूपयति-'णेरइयाणं भंते' इत्यादिना । 'णेरड्या भंते' इत्याद्यास्म्य बाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा मेरइयाण' इत्यन्तः पदसमूहः पुस्पष्टः ॥ सू० २१ ॥ परमाणुभों से निष्पन्न होता है उसकी अपेक्षा अनन्तगुणे परमाणुओं से कार्मक शरीर निष्पन्न होता है। इसीलिये आगे २ के शरीर सूक्ष्म सूक्ष्मतरादि कहे गये हैं। तैजस और कार्मण ये दो शरीर समस्त संसारी जीवों के होते हैं और इनका 'संबन्ध आत्मा से अनादि का ही एक जीव में एक साथ चार शरीर तक हो सकते हैं। और कम से कम दो पांच शरीर एक साथ नहीं होते हैं। क्योंकि क्रियशरीर और आहारक शरीर एक साथ नहीं रहते हैं। सूत्रकार ने जो वायुकायिक जीवों के औदारिक वैक्रिय तेजस और कार्मक इन चार शरीरों का विधान किया है, सो औदारिक तैजस और कार्मक शरीर होने में तो कोई शंका जैसी बात ही नहीं । परन्तु यहां जो वैक्रिय शरीर का सद्भाव कहा गया है सो, उसका तात्पर्य ऐसा है कि-'वैक्रियशरीर जन्मसिद्ध और कृत्रिम दो प्रकार का होता है-जन्मसिद्ध वैक्रिय शरीर देव और नारकियों के ही होता है अन्य के नहीं। कृत्रिम वैक्रिय का તેજસશરીર અને તૈજસશરીરની અપેક્ષા અનંતગણ પરમાણુઓથી કામકશરીર નિષ્પન્ન થાય છે. એટલા માટે જ તે પછીના શરીર સૂક્ષ્મ સૂકંમતરાદિ કહેવામાં આવ્યાં છે તૌજસ અને કાશ્મણ આ બને શરીરે બધાં સંસરી છનાં હેય છે અને એમને સંબંધ આત્માથી અનાદિને જ એક જીવમાં એકી સાથે ચાર શરીર સુધી થઈ શકે છે અને ઓછામાં ઓછા બે, પાંચ શરીરે એક સાથે હોતા નથી કેમકે વૈક્રિયશરીર અને આહારકશરીર એકી સાથે રહેતા નથી સૂત્રકારે જે વાયુકાયિક જીવોના ઔદારિક વેકિય, તેજસ અને કામક આ ચાર શરીરનું વિધાન કર્યું છે, તે ઔદારિક તેજસ અને કાર્યકશરીર થવામાં તે કોઈ પણ જાતની શંકા જેવી વાત નથી, પરંતુ અહી જ વૈક્રિયશરીરનો જે સદુભાવ કહેવામાં આવ્યો છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વેકિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું હોય છે. જન્મસિદ્ધ વૈક્રિયશરીર દેવ અને નારકીએમાં જ હોય છે, બીજામાં નહિ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy