SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारमझे पदार्थ में आवश्यक जैसा एक भी गुण नहीं है और उसे आवश्यक इस नाम से व्यवहार करना सो नाम आवश्यक है। नाम का तीन प्रकार के लक्षण से व्यवहार होता है-जहां नाम का व्युत्पत्ति या प्रत्ति का निमित्त घटित होता है वह नाम-नामनिक्षेप का विषय न हो कर भावनिक्षेप का विषय बनता है। जैसे परमैश्वर्य को भोगते हुए इन्द्र नामधारी व्यक्ति को इन्द्र इस नाम से पुकारना । यह नाम का प्रथम प्रकार है। द्वितीय प्रकार में जैसा नाम हो उसकी प्रत्ति का निमित्त व्युत्पत्ति का निमित्त उस में हो किन्तु संकेत आदि हो तो यह नामनिक्षेप में परिणमित किया गया है जैसे गोपालदार:गोपाल बालक । तृतीय प्रकार में डिस्थ, डवित्त आदिरूढ शब्द कि जो व्युत्पत्ति रहित ही स्वेच्छानुसार प्रचलित होते है-लिये गये है। इन में भी प्रवृत्ति का निमित्त व्युत्पत्ति का निमित्त नहीं होता है किन्तु रूढि होती है। इस तरह केवल द्वितीय प्रकार ही नामनिक्षेप का विषय पडता है। अतः जिस में आवश्यक जैसे गुण नहीं हैं उस में आवश्यक इस नाम का न्यास (रखना)करना यह आवश्यक का नामनिक्षेप है। जीवआदिक पदार्थों में यह निक्षेप किस એજ પ્રમાણે જે જીવાદિ પદાર્થમાં આવશ્યક એવો એક પણ ગુણ નથી, તે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવા નામને વ્યવહાર કરે, તેને નામ આવશ્યક કહે છે. નામને ત્રણ પ્રકારના લક્ષણેથી વ્યવહાર થાય છે-જ્યાં નામનું વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત ઘટિત થતું હોય છે, તેનામ-નામનિક્ષેપને વિષય બનવાને બદલે ભાવનિક્ષેપનો વિષય બની જાય છે. જેમકે પરમ અશ્વર્યથી સંપન્ન એવી કઈ વ્યક્તિને “ઈન્દ્રએવા નામે ઓળખવી. આ નામનો પહેલો પ્રકાર છે. નામને બીજો પ્રકાર–જેનું નામ હોય એવી પ્રવૃત્તિના નિમિત્તને અથવા વ્યુત્પત્તિના નિમિત્તને જેમાં સદૂભાવ ન હોય, પરન્ત સંકેત આદિને સદૂભાવ હોય તે તેને નામનિક્ષેપમાં પરિણમિત કરવામાં આવ્યું છે. જેમકે શેવાળના પુત્રનું “ઈન્દ્રનામ. ત્રીજા પ્રકારમાં “રિા વરશ આદિ રૂઢ શબ્દો કે જે વ્યુત્પત્તિથી રહિત છે અને બેલનારની ઈચ્છાનુસાર પ્રચલિત (ઉચારિત) થયેલ છે, તેમને ગણાવી શકાય છે. તેમાં પણ પ્રવૃત્તિનું નિમિત્ત અથવા વ્યુત્પત્તિનું નિમિત્ત હેતું નથી પણ ઢિને જ સદ્દભાવ હોય છે. આ રીતે કેવળ બીજો પ્રકાર જ નામનિક્ષેપના વિષયરૂપ ગણી શકાય છે. તેથી જેમાં આવશ્યક જેવાં ગુણ નથી, તેમાં આવશ્યક આ નામનો ન્યાસ કરે તેને આવશ્યકને નામનિક્ષેપ કહે છે. જીવાદિક પદાર્થોમાં આ નિક્ષેપ કેવા પ્રકારે ઘટિત કરવામાં આવે છે, તે વિષયનું ટીકાકારે સત્રની For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy