SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्र तथा-मध्यम:-मध्ये कायस्य भवो मध्यमः । उक्तंच वायुः समुत्थितो नाभेरूरोहदि समाहतः। नाभिं प्राप्तो महानादो, मध्यमत्वं समश्नुते ।। यद्वा-"तद्वदेवोत्थितो वायु रुरः कण्ठसमाहतः । नामि प्राप्तो महानादो मध्यस्थस्तेन मध्यमः ॥ इति ॥ तथा-पश्चमः-पञ्चानां पड्जादिस्वरानुसारेण पश्चसंख्यकानां स्वराणां पूरण: स्वरः पंञ्चमः । यद्वा-पञ्चसु नाभ्यादि स्थानेषु मातीति पञ्चमः । उक्तंच "वायुः समुद्गतो नामे रुरो हत्कण्ठमधेसु । विचरन् पञ्चमस्थानप्राप्त्या पञ्चम उच्यते" इति। वायु उरस्थल और हृदय में टकराता है और फिर नाभिस्थान में आकर वडी आवाज उत्पन्न करता है-इसलिये इस स्वर का नाम मध्यम स्वर है। अधया-उसी प्रकार से उत्थित हुभा वायु उरस्थल और कण्ठ में टकराता है फिर नाभिस्थल में पहुँच कर बडे भारी शब्द को ' उत्पन्न करता है। इस प्रकार मध्यस्थ होने से यह स्वर मध्यम कहा गया है। षड्ज आदि स्वरों की यह स्थर पांचची संख्या की पूर्ति करता है इसलिये इस स्वर का नाम 'पंचन' स्वर हुआ है। अथवा नाभि भादि पांच स्थानों में यह स्वर समा जाता है इसलिये यह-स्वर पंचम स्वर कहलाया है। इस का लक्षण इस प्रकार से कहा गया हैनाभिस्थान से जो वायु उत्पन्न होता है, वह वक्षस्थल हृदय कंठ और मस्तक में टकराता हुआ पंचमस्थान में उत्पन्न होता है। इसलिये इस ઉસ્થળ અને હદયમાં અથડાય છે અને પછી નાભિસ્થાનમાં આવીને મોટે અવાજ ઉત્પન કરે છે, એટલા માટે આ સ્વરનું નામ મધ્યમાર છે. અથવા પહેલાની જેમ જ ઉપરની તરફ ઉઠતે વાયુ ઉસ્થળ અને કંઠમાં અથડાય છે પછી નાભિસ્થાનમાં પહેચીને બહુ મોટે અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે મધ્યસ્થ હેવા બદલ આ સ્વર મધ્યમ કહેવાય છે. ષડુ જ વગેરે રેમાં આ વર પાંચમી સંખ્યાને પૂરે છે એટલા માટે આ વરનું નામ પંચમસ્વર છે. અથવા નાભિ વગેરે પાંચ સ્થાનમાં આ સ્વર સમાવિષ્ટ થઈ જાય છે. એથી આ વર પંચમસ્વર કહેવાય છે. આનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. નાભિસ્થાનમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે તે વક્ષસ્થળ હદય કંઠ અને મસ્તકમાં અથડાઈને પંચમસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે આનું નામ આ પ્રમાણે રાખવામાં આવ્યું છે. જે સ્વર બાકી રહેલા For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy