SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५६ अनुयोगद्वारसूत्रे व्याख्येयं भवेत् । किञ्च यदि नन्दिनुत्रेऽस्या बाह्यत्वे निर्णीते पुनरस्याङ्गत्वविषये प्रश्नो निरर्थव स्तर्हि 'जइ सुयनाणरस उद्देसो समुद्देसो अणुष्णा अणुओगो य पवतह, किं अंगपविहरस... किं अंगवाहिरस्स..' इत्यदि वतीयसूत्रो पन्यास एव निरर्थकः स्यात्, अतो नास्ति नन्दिसत्रा नुयोगद्वारसूत्रयेाः पौर्वापर्यभावः, अतोऽस्याङ्गत्वविषये प्रश्नः समीचीन एव । ननु मङ्गलार्थं नन्दिसूत्रमेव प्रथमं व्याख्यातव्यम् ? इति चेदुच्यते तदपि न नन्दित्रेऽपि ज्ञानपठचक कीर्त्तनस्यै व मङ्गलत्वम्, तच्चेहाऽप्यस्तीति मङ्गलस्यापि नन्दित्रस्य प्रथमव्याख्याने प्रयोजनाभावात् । यच्च क्तम्- 'इमं पुण पट्टवणं' के बाद में व्याख्याता नन्दिसत्र का व्याख्यान करदें । किञ्च - यदि नंदि सूत्र में इसमें अं गवाह्यता का निर्णय होने से अंगत्व विषयक प्रश्न निरर्थक है ऐसा ही मान लिया जावे तो फिर "जइ सुयनाणस" इत्यादि तृतीय सूत्र का उपन्यास ही निरर्थक हो जाये गा । इसलिये नंन्दिसत्र और अनुयोगद्वारसूत्र इनमें पौर्वापर्यभाव नहीं है अतः अंगन्व विषयक प्रश्न इसके ऊपर जो किया गया है वह समीचीन ही है । शंका- मंगल के निमित्त नन्दिमुत्र ही प्रथम व्याख्यान करने योग्य हैं अतः इस तरह इन में पौर्वापर्यभाव आ जायगा सो ऐसी भी बात नही है क्यों कि नन्दिसत्र में भी पांच ज्ञानों के कथन से जिस प्रकार मंगलता है उसी प्रकार से वह मंगलता इसमें भी है। क्योंकि यहाँ पर भी पांच ज्ञानों જ કે પહેલાં નન્દિત્રનું વ્યાખ્યાન (કથન) કર્યાં બાદ આ સૂત્રનું વ્યાખ્યાન કરવું ન જોઇએ. કદાચ એવું પણ સાંભવી શકે છે કે પહેલાં આ અનુચેગ દ્વાર સૂત્રનું વ્યાખ્યાન કરીને ત્યારબાદ વ્યાખ્યાતા નન્દિસૂત્રનું વ્યાખ્યાન પણ કરે. વળી એવુ' જ માની લેવામાં આવે કે નન્દિસૂત્રમાં આ સૂત્ર (આવશ્યક સૂત્ર) ની અંગબાહ્યતાના નિર્ણય થઈ ગયા હૈાવાથી-અગત્વ વિષયક જે પ્રશ્ના પૂછવામાં याव्या छे ते निरर्थं लागे छे, मेवी परिस्थितिमां तो " जइ सुयनाणरस" इत्यादि ત્રીજા સુત્રના ઉપન્યાસ જ નિરર્થીક બની જશે, નન્તિસૂત્ર અને અનુયાગઢારસત્રમાં પાર્વોપ ભાવને સદૂભાવ નથી, તેથી તેને અનુલક્ષીને અગત્વ વિષયક જે પ્રશ્ના પૂછવામાં આવ્યા છે તે ઉચિત જ છે. શ'કા—મંગળનિમિત્તની અપેક્ષાએ તેા નન્દિત્ર જ પ્રથમ વ્યાખ્યાન કરવા ચેાગ્ય È, તે કારણે તે બન્નેમાં પૌર્વાપ ભાવના સદૂભાવ પણ સંભવી શકે છે. ઉત્તર—એવી વાત પશુ નથી, કૉણુ કે નન્તિસૂત્રમાં પણ પાંચ જ્ઞાનના કથનથી જેવી મ’ગળતાના સદ્ભાવ છે, એવી જ મ"ગળતાના આ સૂત્રમાં પશુ સદૂભાવ છે, For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy