SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र १४० संस्थानानुपूर्वीनिरूपणम् ६१३ णोपेतत्वात मुख्यत्वम् । ततः शेषाणां यथाक्रमं हीनत्वाद् द्वितीयादित्वं बोध्यम् । सैषा पूर्शनुपूर्वी बोध्या। पश्चानुपूर्वी तु, हुण्डादि चतुरसान्ता बोध्या । तया-चतुरस्रादि हुण्डान्तानां पदानामन्योन्याभ्यासो द्विरूपोनः। आद्यन्तरूपद्वयभङ्गकवित्रक्षामपहाय ये भङ्गास्ते-अनानुपूर्वीति । ननु यदीत्थं संस्थानानुपूर्वी मोच्यते, तर्हि संहननवर्णरसस्पर्शायानुपूर्योऽपि वक्तव्याः स्युः, तथा सति आनुपूकः प्राग् द्वासप्ततितमसूत्रोक्तदशसंख्यकत्वमेव परिहीयेत, एवं च आनुपूर्वाः दशविधत्व युक्त होता है इसलिये उस में मुख्यता है। शेष प्रमाणोपेत-लक्षणों से यथाक्रम होन हैं इमलिये उन में अमुख्यता द्वितीयता आदि है। यही पूर्वप्रक्रान्त पूर्वानुपूर्वी है । हुण्ड संस्थान से लेकर समचतुरस्त्र संस्थान तक पश्चानुपूर्वी होती है । तथा समचतुरन से लेकर हुण्ड संस्थान तक के पदों का परस्वर में गुणाकरने पर और उस गुणिन राशि में आदि अंत के भंगद्वय की विवक्षा कम करने पर जो भंग होते हैं उन भा स्वरूप अमानुपूर्वी होती है । शंका-यदि इस प्रकार से संस्थानानुपूर्वी आप कहते हैं तो संहनन, वर्ण, रस, स्पर्श आदिकों की भी आनुपूर्वियां आपको कहनी चाहिये । इस प्रकार से आनुपूर्वियां कहने पर जो७२ वें सत्र में " आनुपूर्वियां दश होती हैं " ऐसा कहा है सो उस संख्या में ही आती है। સમચતુરસ્ત્ર સંસ્થાન સમસ્ત લક્ષણેથી યુક્ત હોય છે. તેથી તેમાં પ્રધાનતા માનીને તેનું કથન પહેલાં કરવામાં આવ્યું છે. બાકીનાં સંસ્થાને શાસ્ત્રોક્ત લક્ષણે કરતાં ક્રમશઃ ઓછાં ઓછાં લક્ષણો ધરાવે છે તેથી તે સંપાનને ગૌણ ગણીને તેમનું કથન સમચતુરન્સ સંસ્થાનનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે. આ પ્રકારને કથનને જે કમ છે તેને જ અહીં પૂર્વાનુપૂર્વી રૂપ ગણવામાં આવેલ છે. હુંડ સંસ્થાનથી લઈને ઊલટા ક્રમે સમચતુ સ પર્યતન સંસ્થાનેને ક્રમ રાખવાથી પશ્ચાનુપૂર્વી રૂપ બીજી સંસ્થાન નુપૂર્વ બને છે અનાનુપૂર્વી–સમચતુરન્સ સંસ્થાનથી લઈને હુંડસંસ્થાન પર્યન્તની એક એકની વૃદ્ધિવાળી શ્રેણિમાં સ્થાપિત સંસ્થાનોને પરસ્પરની સાથે ગુણાકાર (સંજન) કરવાથી જે ગુણિતરાશિ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભગોને બાદ કરવાથી જે ભંગસમૂહ બાકી રહે છે, તે લંગસમૂહ રૂપ અનાનુપૂવી હોય છે. श-२ मा प्ररे भा५ सस्थानानुपूवीर्नु ४थन ४२ छौ, तो सहनन, વર્ણ, રસ, સ્પર્શ આદિકની આનુપૂર્વી એનું આપે કથન કરવું જોઈએ આ પ્રકારે આનુપૂવી ઓ કહેવામાં આવે તે ૭૨માં સૂત્રમાં “આનુપૂર્વીએ દસ હોય છે,” આ પ્રકારનું જે કથન કર્યું છે તે કેવી રીતે સંમત માની શકાય? For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy