________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगबारसूर्य प्रत्येकमानन्त्यादितिवेदाह-लोके हि असंख्येया अवगाहभेदाः सन्ति । एवं एकसमयस्थितिकद्विसमयस्थितिफयोर्द्रव्ययोः एकैकस्य अवगाहनाभेदेन भिन्नतयाः विवक्षितत्वात्मत्येकमसंख्येयं बोध्यम् । प्रत्यवगाईच एकसमयस्थितिक: द्विसमयस्थितिकानेकद्रव्यसंभवादनानुपूर्व्यवक्तव्यकद्रव्याणामाधारक्षेत्रभेदात्प्रत्येक मसंख्येयत्वं न विरुध्यते ॥इति।।मु० १३१॥ इस प्रकार से तो इनमें प्रत्येक में असंख्यातता न कहकर यहां सूत्रकार को अनंतता प्रत्येक में कहना उचित था क्यों कि एक समय की स्थितिवाले द्रव्यों में और दो समय की स्थितिवालेद्रव्यों में प्रत्येक द्रव्य अनन्त है?
उत्तर-लोक में अवगाह मेद असंख्यात हैं। इसलिये एक समय की स्थितिवाडे जितने द्रव्य हैं और दो समय की स्थितिवाले जितने द्रव्य हैं उनमें से एक र द्रव्य में अवगाहना के भेद से भिन्नता है। इस भिन्नता की विवक्षा की वजह से प्रत्येक द्रव्य असंख्यात है-ऐसा जानना चाहिये । हरएक अवगाहमें एक समय की स्थितिवाले और दो समय की स्थितिवाले अनेक द्रव्यों का रहना संभवित होता है। इस. लिये असंख्य अवगाह में अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के रहने के कारण उनके आधारभूत क्षेत्र में भेद हो जाता है। इसलिये इनमें શકાશે નહીં એ દ્રવ્યને ભેદને લીધે તેમની વચ્ચે ભેદ માનવામાં આવે, તે તે પ્રત્યેકમાં અસંખ્યાતતા આવવાને બદલે અનંતતા જ આવવાને પ્રસંગ ઉપસ્થિત થશે તેથી સત્રકારે અહીં જે અસંખ્ય તતા કહી છે તેને બદલે પ્રત્યેકમાં અનંતતા જ કહેવી જોઈતી હતી, કારણ કે એક સમયની સ્થિતિ. વાળાં દ્રવ્યમાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યમાં-એ પ્રત્યેકમાં– અનંતતા જ હોય છે.
ઉત્તર-લાકમાં અવગાહભે અસંખ્યાત છે તેથી એક સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય છે અને બે સમયની સ્થિતિવાળા જેટલાં દ્રવ્ય છે, તેમાંના પ્રત્યેક દ્રવ્યમાં અવગાહનાના ભેદને લીધે ભિન્નતા છે. આ ભિન્નતાની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત છે, એમ સમજવું જોઈએ. દરેક અવગાહમાં એક સમયની સ્થિતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં અનેક દ્રવ્યની વિધમાનતા (રહેવાનું) સંભવિત હોય છે. તેથી અસંખ્ય અવગાહમાં અનાખવી અને અવક્તવ્યક દ્રવ્યોના રહેવાને કારણે તેમના આધાભૂત ક્ષેત્રમાં જે પી જાય છે તેથી તે કમાં-પ્રત્યેકમાં-અસંખ્યાતતાનું કથન વિરૂદ્ધ
-
-
For Private and Personal Use Only