SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका ठीका सूत्र ९९ पुद्गलास्तिकायमधिकृत्य मेदत्रयनिरूपणम् । शीरभव्यशरीरव्यतिरिक्ता द्रव्यानुपूर्तीति। नोभागमतो द्रव्यानुपूर्वी संपूर्णेत्रि सचयितुमाह-' से तं नो आगमओ' इत्यादि-सैषा नो आगमतो द्रव्यानुपूर्वी त्रि। व्यानुपूर्वी सम्पूर्णेति सूचयितुमाह- से तं' इत्यादि-सैषा द्रव्यानुपूर्वीति।सू.१९॥ भावार्थ-इस सूत्रधारा सूत्रकारने पुद्गल द्रव्य को लक्ष्य करके औपनि त्रिकी द्रव्यानु पूर्वी की विविधता उसपर घटित की है। यह तो पहिले से ज्ञात हो चुका है कि विवक्षित द्रव्य विशेष के समुदाय में जो प्रथम ख्य है उससे लेकर क्रमशः अन्तिम द्रव्यतक जो परिपाटी स्थापित की जाती है वह आनुपूर्वी है। यहां पुद्गलद्रव्य के ऊपर सूत्रकार को यह घटित करनी है, अतः वे उसके एकमदेश से लेकर क्रमशः अनन्त प्रदेशी स्कंध तक बनाते हैं । इस प्रकार एकादेशी पुगलपरमाणु यंद पुद्रलास्तिकाय द्रव्य का प्रथम द्रव्य जानना चाहिये। इसके बाद एक प्रदेशोत्सर वृद्धि करते चला जाना चाहिये । इससे विप्रदेशी स्कंध सिप्रदेशी स्कंध, चतुष्पदेशी स्कंध पंच प्रदेशी स्कंध, आदि अनंत प्रदे. श्री स्कंध तक अनंत पोद्गलिक स्कंध बन जाते हैं । तब इनकी स्थापना इस प्रकार से की जाती है-एक प्रदेशी परमाणु पुद्गल, दिप्रदेशी स्कंध व्यणुक, त्रिप्रदेशी व्यणुक चतुष्प्रदेशी स्कंध चतुरणुक इत्यादि । इस प्रकार की यथाक्रम की गई यह स्थापना पूर्वानुपूर्वी है। तथा इसी स्थापना ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે પુગલ દ્રવ્યને અનુલક્ષીને ઔપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીની વિવિધતાનું પ્રતિપાદન કર્યું છે એ વાત તે પહેલાં પ્રકટ થઈ ચુકી છે કે વિવક્ષિત દ્રવ્યસમુદાયમાં જે પહેલું દ્રવ્ય હોય તે દ્રવ્યથી શરૂ કરીને અનુક્રમે છેલા દ્રવ્ય સુધીની જે પરિપાટી (અનુક્રમ) સ્થાપિત કરવામાં આવે છે, તેનું નામ આનુપૂર્વી છે. અહીં પુદ્ગલ દ્રવ્ય સાથે સૂત્રકાર તે આનુપૂવને ઘટાવવા માગે છે તેથી તેમણે તેના એક પ્રદેશથી લઈને અનંતપ્રદેશ સુધીના અનંત સ્કંધ બનાવ્યાં છે. આ રીતે એક પ્રદેશી મુગલ પરમાણુને પુલાસ્તિકાયનું પ્રથમ દ્રવ્ય સમજવું જોઈએ ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વધવું જોઈએ. આ રીતે પ્રિદેશી સ્કંધ, ત્રિપ્રદેશ સ્કંધ, ચાર પ્રદેશી સ્કંધ, પાંચ પ્રદેશી અંધ આદિ અનંત પ્રદેશી પર્યન્તના અનંત પૌગલિક ધ બની જાય છે. ત્યારે તેમની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે-એક પ્રદેશપરમાણુ યુદ્ધલ, દ્વિશી મધ દ્વચક, ત્રિપ્રદેશી કંધ ત્રિઅણુક, ચતુષ્પદેશી આંધ ચતુરણુક, ઈત્યાદિ આ પ્રકારના સીધા ક્રમપૂર્વક જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ પણwવી છે. એજ સ્થાપનામાં છેલ્લા દ્રવ્યને અનપ્રદેશ ધને લે For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy