SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोग चंद्रिका टीका पुत्र ६३ द्विषद उपकमने पम् २५९ , तुम्बवीणिकानाम् तुम्बनिर्मिता या वीणा सा तुम्बवीणा, तद्वादनं शिल्पं येषा तुम्वरीणिकास्तेषाम् कावडिकानाम् - 'कावडि' इति भाषाप्रसिद्ध भारवाहकानाम् मागधानाम् — मागधाः = मङ्गल ठस्तेिपाम, एषां सर्वेषामपि घृताद्युपयोगेन बलवर्णादिकरणं कर्णसन्धादिवर्द्धनं वा स द्विपद उपक्रमः । एप परिकर्मविषयः सचित्तो द्विपद उपक्रमः यस्तु नटादीनां खङ्गादिभिर्नाश एवोपक्रम्यते - सम्पाते स वस्तु विनाशविषयः सचित्तो द्विपदो द्रव्योपक्रमः इति वाक्यमपि प्रकरण-वशादप्तम् । स एष द्विपद उपक्रमः ||मू० ६३॥ का, तूंबडी की वीणा बनाकर उसे बजानेवाले तुंबवीणियों का कावड से भार ढोनेवालों कावडिकों का, और मंगल पाठकों का जो अपने शरीर में घृतादिक द्रव्य के सेवन से शक्ति आदि के संबर्द्धन करने का उपक्रम किया जाता हैं, अथवा जिन २ और साधनों से कानों कों और स्कंधों को बढाया एवं बलिष्ट किया जाता है वह सब प्रयत्न द्विपद संबन्धी उपक्रम है । यह जो द्विपदों का उपक्रम है वह परिकर्म को विषय करनेवाला है इसलिये यह सचित्त द्विपद उपक्रम है । तथा उन्हीं नट आदिकों का जो खङ्गआदि से विनाश करने का उपक्रम किया जाता हैं वह वस्तु के विनाश से संबन्धित होने के कारण वस्तु विनाश विषयवाला सचित्त द्विपद द्रव्योपक्रम है । इस तरह का वस्तु विनाश विषयक सचित्त द्विपद द्रव्योपक्रम का पाठ सूत्र में नहीं आया हैं तो भी प्रकरण के वश से उसे यहां समझ लेना चाहिये । इस प्रकार से यह द्विपद उपक्रम संबन्धी कथन है । તુંબડીની વીણા ખનાવીને તેને વગાડનારા તુંબવીણકાના, કાવડની મદદથી ભાર વહન કરનાર કાવડીયાઓના અને મ’ગળપાઠકાના જે પેાતાના શરીરમાં શ્રી આદિના સેવન વડે શકિત આદિના સવર્ધનના જે ઉપમ કરવામાં આવે છે. અથવા જે જે બીજા સાધના ારા કનેિ અને ખન્નાને વૃદ્ધિયુકત અને બલિષ્ઠ કરવામાં આવે છે, તે બધાં પ્રયત્નને દ્વિપદ્મ વિષયક ઉપક્રમ કહે છે. આ જે દ્વિપદાના ઉપક્રમ છે તે પરિક`ને વિષય કરનારા છે, તેથી તે સચિત્ત દ્વિપદ ઉપક્રમ છે. તથા એજ નટ આક્રિકેાના તલવાર આદિથી જે વિનાશ કસ્બાના ઉપક્રમ કરવામાં આવે છે, તે વસ્તુના વિનાશરૂપ વિષયવાળા સચિત્ત દ્વિપદ દ્રયૈાપક્રમ છે. આ પ્રકારના વસ્તુ વિનાશ વિષયક સચિત્ત દ્વિપદ દ્રવ્યપક્રમને પાઠ સૂત્રમાં આવ્યો નથી, તે પણુ આ પ્રકરણમાં તેને સમાવેશ કરવાનુ... જરૂરી લાગવાથી, તેનુ સ્થન અહીં થવું જોઇએ. આ પ્રકારનું દ્વિપદ સચિત્ત ઉપક્રમનું સ્વરૂપ સમજવુ, For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy