SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११६. अनुयोगबारसूत्रे सम्प्रति नोआगमता द्रव्यावश्यकं प्राह मूलम्--से किं तं नो आगमओ दव्वावस्सयं ? नो आगमओ दव्वावस्तयं तिविहं पण्णत्तं, तं जहा-जाणयसरीरदव्वावस्सयं, भवियसरीरदव्वावस्सयं, जाणयसरीरभवियसरीरवइरित्तं दव्यावस्सयं ।सू०१६ . छाया-अथ किं तद् नोआगमतो द्रव्यावश्यकम् , नो आगमतो द्रव्या... अयं भावः--सूत्रकार ने नैगमादि सात नयों की मान्यता को आश्रित करके आगमद्रव्यावश्यक में एकत्व अनेकत्व आदि का प्रतिपादन किया है। नैगमनय की अपेक्षा से आगमद्रव्यावश्यक में एकत्व और अनेक त्व है। संग्रहनय की अपेक्षा से उर.में केवल एकत्व है । व्यवहारनय की अपेक्षा से एक और अनेक आगम द्रव्यावश्यक हैं। ऋजुमूत्रनय की अपेक्षा से आगमद्रव्यावश्यक एक ही हैं । शब्द, समभिरूढ और एवंभूत इन तीन नयों की अपेक्षासे आगमट्यावश्क है ही नहीं। इन सब नयों की मान्यताओं का स्पष्टीकरण टीका के अर्थ में करदिया गया है । ॥ मूत्र १५॥ अब सूत्रकार नोआगमद्रव्यावश्यक का प्रतिपादन करते हैं“से किं तं नो आगमओ" इत्यादि । ॥ सूत्र १६ ॥ शब्दार्थ-(से किं तं नोआगमगे दव्वावस्सयं) हे भदंत ! नोआगम સંક્ષિપ્ત ભાવાર્થ–સૂત્રકારે નૈગમ આદિ સાત નની માન્યતાને આધાર લઈને આગમ વ્યાવશ્યકમાં એકત્વ. અનેકત્વ આદિનું પ્રતિપાદન કર્યું છે. નગમનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યકમાં એકત્વ અને અનેકત્વ છે. સંગ્રહનય. ની માન્યતા અનુસાર તેમાં માત્ર એકત્વ જ છે, વ્યવહારનયની માન્યતા અનુસાર એક આગમદ્રવ્યાશ્યક પણ છે અને અનેક દ્રવ્યાવશ્યક પણ છે. જુસૂત્રનયની માન્યતા પ્રમાણે આગમદ્રવ્યાવશ્યક એક જ છે. શબ્દનય. સમભિરૂઢનય અને એવું ભૂતનય. આ ત્રણે નાની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક છે જ નહીં. આ સઘળે નયેની માન્યતાનું સ્પષ્ટીકરણ ટીકાર્થમાં કરવામાં આવ્યું છે. સ. ૧પ હવે સૂત્રકાર અને આગમદ્રભાવશ્યકનું પ્રતિપાદન કરે છે– "से किं तं नोआगमओ" त्या~ि Awar-(से किं तं नो आगमओ द्रव्वावस्सय १) बगवन्! न माराम ને આશ્રિત કરીને પ્રભાવશ્યકનું કેવું સ્વરૂપ છે ? For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy