SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir % D : : अनुयोगचन्द्रिका टीका. १६ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् अतो य, प्यागमकारणत्वादात्मदेहादिकमागमत्वेनोक्त तदप्यौपचारिकप, अत तदागमत्वेन न प्रतिपद्यन्ते । तस्मादेतन्मते द्रव्यावश्य काय असंभवएवेति । उक्ताईमुपसंहरन्नाह–से तं आगमओ दव्यावस्सयं' इति । तदेतदागमतो द्रव्यावश्यकम् ॥ मू० १५॥ ज्ञाता है तो वह उस में उपयुक्त है । अनुपयुक्त है तो वह उस का ज्ञाता नह है। अतः आश्यक शास्त्र के अनुपयुक्त ज्ञाता को लेकर जो आगमद्रव्याव यक की प्ररूपणा को ये शब्दादिनय स्वीकार नहीं करते हैं। क्योंकि ज्ञाता और अनुपयुक्तता का समन्वय बैठता नहीं है। अनुपयुक्तता की स्थिति में वह आवश्य। शास्त्र का ज्ञाता ही नहीं हो सकता है। ज्ञाता शब्द का . अर्थ "उस संबन्धी ज्ञानवाला" ऐसा होता है । जब तत्संबन्धी ज्ञानवाला वह है तो इ-का तात्पर्य यही है कि वह ज्ञान के उपयोगवाला है। क्योंकि ज्ञान स्वयं उपयोगरूप है। ये तीनों नय शुद्वनय को आश्रित करके वस्तु को स्वीकार करते हैं। इसलिये जो "आगम के कारण होने से आत्मा तदधिष्ठित देह, और शब्द ये आगमरूप है" ऐसा कहा है। क्योकि ये आगमरूप से नही माने जाते हैं। इसलिये इन नयों के मन्तव्यानुसार आगम द्रव्या वश्यक असंभव ही है। इस तरह पूर्व प्रक्रान्त आगमद्रव्यावश्यक का स्वरूप . इस प्रकार का कहा है। (ઉપગ સંપન્ન) હોય, અને અનુપયુક્ત હોય તે તેને જ્ઞાતા જ ન હોય એ વાત જ સંભવી શકે છે. તેથી આવશ્યકશાસ્ત્રના અનુપયુકત જ્ઞાતાની અપક્ષાએ જે આગમ વ્યાવશ્યકની પ્રરૂપણું કરી છે. એ પ્રરૂવણને આ શબ્દાદિ ત્રણ પ્રકારના જે સ્વીકાર કરતા નથી. કારણ કે જ્ઞાતા અને અનુપયુક્તતાને સમન્વય જ સંભવી શકતું નથી. અનુપયુકતતાની સ્થિતિમાં તે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા જ સંભવી શકતું નથી. ( તા” એટલે તેના સંબંધી જ્ઞાન ધરાવનારો.” આ પ્રકારને અર્થ સમજ) જે તે જ્ઞાતા હોય એટલે કે તે વિષયના જ્ઞાનથી સંપન હેય. તે તેનું તાત્પર્ય એજ છે કે તે જ્ઞાનના ઉપગવાળો (ઉપયુક્ત) છે. કારણ કે જ્ઞાન પિતે જે ઉપયોગરૂપ હોય છેઆ ત્રણે નય શુદ્ધ નયને આધારે વસ્તુને સ્વીકાર કરે છે. તેથી એવું જે કહેવામાં આવ્યું છે કે “આગમનાં કારણરૂપ હેવાથી આત્મા તદધિષ્ઠિત દેહ અને શબ્દ એ આગમરૂપ છે.” આ કથન પણ ઔપચારિક કથન જ છે. કારણ કે તેમને આગમરૂપ માનવામાં આવતા નથી. તેથી આ ત્રણે નયેની માન્યતા અનુસાર આગમવ્યાવશ્યક સંભવિત જ નથી. આ રીતે પૂર્વ પ્રકાન્ત આગમવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે. For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy