________________
મિથ્યામતો જુદા જુદા પ્રકારના હેય-ઉપાદેય ત્યારે ન્યાય-બૌદ્ધ-યોગવગેરે દર્શનો એકાંતવાદી બતાવે છે. દા.ત. ન્યાય-વૈશેષિક દર્શન કહે છે દર્શનો છે. એકાંતવાદી દર્શનને તો પોતે માનેલો ‘તત્ત્વજ્ઞાનથી જ મોક્ષ; માટે તત્ત્વજ્ઞાન જ ઉપાદેય પદાર્થ સાચો, બીજાનો માનેલો ખોટો. દા.ત. છે. ત્યારે યોગદર્શન કહે છે, ‘ચિત્તવૃત્તિનિરોધરૂપ ન્યાયદર્શન આત્માને નિત્ય માને છે. એટલે એને યોગથી જ મોક્ષ, માટે એ યોગ જ ઉપાદેય. ત્યારે તો આત્મામાં નિત્યતા સાચી, પણ બૌદ્ધદર્શને બૌદ્ધદર્શન કહે છે “ધ્યાનથી જ સર્વક્ષણિકત્વ- માનેલી ક્ષણિકતા ખોટી. આમ એ એકાંતવાદી સાક્ષાત્કાર અને નિરુપપ્લવ ચિસંતતિરૂપ મોક્ષ. એકેક દર્શન બીજા સાથે ટકરાઈને બીજાની દષ્ટિમાં માટે ધ્યાન અને સર્વ ક્ષણિકત્વ સાક્ષાત્કાર એ જ ખોટો ઠરે છે. ત્યારે અનેકાંતવાદી જૈનદર્શન બીજા ઉપાદેય.’ ત્યારે, વેદાન્ત-અદ્વૈતદર્શન કહે છે ‘તતુ કોઈ દર્શનથી ખંડિત થતું નથી, ખોટુંઠરી શક્યું નથી; ત્વમસિ” વેદવાક્યના સાક્ષાત્કારથી જ મોક્ષ, માટે કેમકે એ અનેકાંત શૈલીથી ઈતર દર્શનના માનેલા એ જ ઉપાદેય.’ આમ જુદા જુદા અસર્વજ્ઞોએ પદાર્થને ન્યાય આપે છે. દા.ત. જૈનદર્શને અનેકાંત ચલાવેલા મતોમાં જુદી જુદી જાતના ઉપાદેય પદાર્થ શૈલીથી કહે છે, આત્માદ્રવ્યાર્થિકનયદષ્ટિથી નિત્ય છે. એમ જુદી જુદી જાતના હેયપદાર્થ છે. તેથી તે પણ છે, અને પર્યાયાર્થિકનયદષ્ટિથી અનિત્યતેની શ્રદ્ધા કરનારાના ચિત્ત- આશય યાને ક્ષણિક પણ છે. હવે આવા જૈનદર્શનનું ન્યાયદર્શન પરિણતિથી પરિણામ એક સરખા હોતા નથી. માટે કે બૌદ્ધદર્શન ખંડન કેવી રીતે કરી શકે? કેમકે તો એક દર્શનવાળો બીજા દર્શનવાળાનું ખંડન કરે જેનદર્શન તો સાપેક્ષભાવેન્યાયનું માનેલું ય માન્ય છે. આવા વિચિત્ર અર્થાત્ અસમાન આશય- કરે છે, ને બૌદ્ધનું માનેલું ય માન્ય કરે છે. આમ વાળાના વેશપદાર્થ પરસ્પર ટકરાતા હોવાથી સમુદ્રમાં બધી નદીઓ સમાઈ જાય, એમ જૈન વાસ્તવમાં વેદ્ય છે જ નહિ, અવેદ્ય છે. ત્યારે સર્વજ્ઞ દર્શનમાં બધા દર્શન સમાઈ જતા હોવાથી જૈન દર્શન પ્રણીત જૈનદર્શનમાં એકમાત્ર સર્વજ્ઞ ભગવાને બીજાદર્શનો સાથે ટકરાતું નહિ હોવાથી, જૈન દર્શન કહેલા હેય-ઉપાદેય પદાર્થ, કે જે હેતુ-સ્વરૂપ- પ્રણીત પદાર્થ વાસ્તવમાં વેદ્ય બની શકે છે. ફળથી ત્રિવિધેશુદ્ધ છે, એની જ શ્રદ્ધા કરવાની હોય સારાંશ, જુદા જુદા દર્શનોવાળાએ એકાંતે છે, માટે આ શ્રદ્ધા કરનારાના આશયમાં અ- ભિન્ન ભિન્ન હેય-ઉપાદેય માનેલા હોવાથી, એમના સમાનતા નથી હોતી, આ બધાનો સમાન આશય આશય યાને ચિત્તપરિણામ ભિન્ન ભિન્ન હોય છે, હોય છે, તેથી આમના શ્રદ્ધેય પદાર્થ એ વાસ્તવમાં તેથી એમના વેદ્યપદાર્થ વાસ્તવમાં વેદ્ય યાને વેદ્ય છે.
સમ્યફશ્રદ્ધાથી જાણવા યોગ્ય નહિ. સદ્હવાયોગ્ય અહીં એક મજેનો પ્રશ્ન થાય, -
નહિ. એટલે એ વાસ્તવમાં અવેદ્ય છે. જ્યાં સુધી પ્ર.- જો ન્યાય-યોગાદિ દર્શનો પરસ્પર આત્મામાં મિથ્યાત્વ છે, ને ગ્રન્થિ ભેદાઈ નથી; ટકરાતા હોવાથી એમના કહેલા પદાર્થ એ વાસ્તવમાં ત્યાં સુધી એને એવા અવેદ્યનું સંવેદન થાય છે, ને વેદ્ય નહિ, તો પછી જૈનદર્શન પણ એ દર્શન સાથે એ થવામાં કારણ છે અજ્ઞાનાવરણીયકર્મનો ટકરાતું હોવાથી જૈનદર્શન કથિત પદાર્થ પણ ક્ષયોપશમ જ્ઞાનપરકર્મનું આવરણ ઉદયમાં હોય વાસ્તવમાં વેદ્ય કેવી રીતે?
ત્યાં સુધી તો જ્ઞાનબોધ થાય જ નહિ. તેથી જ્ઞાન ઉ. - જેનદર્શન એ અનેકાંતવાદી દર્શન છે, થવા માટે એ આવરણનો ક્ષયોપશમ થવો જોઇએ.