________________
સાધનામાટે માથે અનંત જ્ઞાનીનું બંધન પહેલું
થાય.
ને એને પોષનારી આરંભ, પરિગ્રહ તથા વિષય- વીતરાગનું સર્વાનું શરણ નથી અને કષાયોની પાપપ્રવૃત્તિ. આ કોણ સેવરાવે છે? મિથ્યામાર્ગનું આકર્ષણ છે, એ મલિનતા છે, મૂળમાં મિથ્યાત્વ પડ્યું છે, તે સેવરાવે છે. તેથી એ મલિનઆશય છે. જીવમાં સારા નરસા અનેક બીજશક્તિ કહેવાય. એ બીજશક્તિ આત્માની જાતના આશયોઆશય સ્થાનો હોય છે. વેદસંવેદ્ય મલિનતા છે. મિથ્યાત્વવાસિત મન એ મલિનમન પદ એ એક ઉત્તમ આશયસ્થાન છે. એના પર છે, એ જ મલિનતા છે. જેના પર રાગાદિના સંક્લેશો સૂક્ષ્મબોધ-નિપુણબોધ થાય છે. એનામાં નરકાદિ અને પાપપ્રવૃત્તિઓ કાલે ફૂલે છે, ને એમાંથી દુર્ગતિઓના જે અનર્થ અપાયો, એ અપાયોની નરકાદિ અનર્થોનીપજે છે. મિથ્યામતના શાસ્ત્રોનો શક્તિ અર્થાત્ એ અપાયોના-એ અનર્થોના આ પ્રભાવ છે, કે જીવને સાચું સૂઝવા જ ન દે. કારણની બીજશક્તિ નથી. આ બીજશક્તિ એ મિથ્યાદર્શનોની જાળમોટી અને દેખવામાં મનોહર, મલિનતા છે. સૂક્ષ્મબોધથયો, ત્યાં એ શક્તિ ખત્મ પણ આ જ ફસા જા’ ના સોદા યોગ- ધ્યાન- થઇ ગઇ. સમાધિની મોટી મોટી અને સુંવાળી વાતો એવી સૂક્ષ્મબોધ થયો, એટલે શાસન હૃદયમાં કરે, કે જીવો એમાં લલચાઈ ફસે, ને અંતે ભવભેગા આવી ગયું, તત્ત્વોનો હેતુ-સ્વરૂ૫-ફળથી બોધ
આવી ગયો. એમાંનરક-સ્વર્ગનાકારણભૂત હેયપ્ર. - યોગ-ધ્યાન-સમાધિની ઊચી વાતો ઉપાદેય તત્ત્વોનું સાચું ભાન આવી ગયું, સાચો આદરી છતાં ભવભેગો?
નિર્ણય થઈ ગયો. હૈયે શાસનની સ્પર્શનાથઈ ગઈ. ઉ. - હા, કારણ એ છે કે બધુ ઊંચું ઊંચું પછી ભવમાં ભ્રમણની બીજશક્તિ ન રહે. સોહામણું દેખાય છે, પણ મૂળ પાયામાં વીતરાગ શાસનની સ્પર્શના થઇ, એટલે શાસન અસ્થિસર્વશનું-પરમાત્માનું શરણું જોઇએ, ને એમના મજ્જા સંબદ્ધ થઈ ગયું. સૂક્ષ્મબોધ રગરગમાં વચનપર તીવ્ર રાગ-આદર જોઈએ. તેના જ વાંધા વ્યાપી ગયો. બુદ્ધિ એનાથી પરિણત થઈ ગઈ. મન છે. તો જ્યાં સુધી વીતરાગ-વીતરાગના વચનને એનાથી ભાવિત કરી દીધું. એટલે પછી આખી બંધાયેલાનથી, ને ઊંચી ઊંચી માનેલી સાધનાની વિચારણા તત્ત્વાનુસારી ચાલે, ત્યાં નરકાદિ મહા પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યાં સુધી એ બધી સ્વચ્છંદ અપાયનાં કારણો ઊઠવાને જગાજ ક્યાં રહે? એની પ્રવૃત્તિ છે.
બીજશક્તિરૂપમલિનતા નષ્ટ થઈ ગઈ છે. તત્ત્વના સાધનામાટે પહેલાં નંબરમાં માથે અનંત સૂક્ષ્મબોધથી પરિણત થયેલી બુદ્ધિનો પ્રભાવ જ્ઞાનીનું બંધન જોઈએ.
કેટલો બધો છે! બીજી સારી ઘણી પ્રવૃત્તિ હોય, પરંતુ એ સમરાદિત્ય ચરિત્રમાં આવે છે, એક બંધન ન હોય, એ આત્માની મલિનતા છે. એ શ્રેષ્ઠિ પુત્ર સમુદ્રદત્ત પરણ્યા પછી પહેલીવાર બીજશક્તિ છે. એનામાં પછી અપાયો અનર્થોનાં પત્નીને તેડી લાવવા બાજુના ગામે નોકરને લઈને કારણો સેવરાવવાની તાકાત છે. આમલિનતા પડી નીકળ્યો છે. રસ્તામાં વીસામો ખાવા બેસે છે. ત્યાં હોય, ત્યાં સૂક્ષ્મ બોધ શાનો થાય? સૂક્ષ્મ બોધને નોકર બેઠો બેઠો જમીન ખોતરે છે, એમાં ઢેખાળો અટકાવનાર આ અપાયનાં હેતુઓ સેવરાવનારી ઉખડી જતાં તાંબાનો ચરુ (કળશ) દેખાયો, એમાં બીજશક્તિનું માલિન્ય છે.
સોનૈયા ભરેલા હતા, સમુદ્રદત્તની નજર પડતાં જ