________________
36
યોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ ઉપાદેય જ શીખવવાના. સરવાળે એ આશ્રિતોની વિવેચન : હવે સૂક્ષ્મબોધ એટલે કે નિપુણ કેવી દશા? વેદ્યનું સંવેદન એટલે અસરવાળું- બોધતરીકે અર્થાતુ નિપુણતાએ કરેલા બોધતરીકે પરિણતિવાળુંઘનું જ્ઞાન. એવા સ્થાને ચડ્યો હોય ઓળખાવામાં ૩ નિમિત્ત બતાવે છે, - એને સૂક્ષ્મબોધ હોય. બોધનીસૂક્ષ્મતાશાના ઉપર બોધની સૂક્ષ્મતાનાં ત્રણ નિમિત્ત કહેવાય છે તે હવે – ૬૬મી ગાથામાં કહે છે. (૧) ભવસમુદ્ર પાર કરાવનાર, બોધ સૂક્ષ્મ કયા નિમિત્તે?
(૨) કર્મવજનું ભેદન કરનાર, ને इहैव विशेषत: प्रवृत्तिनिमित्तमाह
(૩) યમાત્રપર વ્યાપી જનાર. ___ भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः। બોધ સૂક્ષ્મતાથી અર્થાત્ નિપુણતાથી કર્યો સેવ્યાણેશ 7િન, સૂક્ષ્મવં નામિત્ર તુ ગાદદ્દા એટલા માટે કહેવાય છે, કે આ બોધમાં આ ત્રણ
નવીદિલમુત્તરદ્રિ-નવસમુદ્રણમુત્તર- વિશેષતા છે. છોકોત્તર પ્રવૃત્તિદેતુતયા તથા મંવદ્રવિખેત:-કર્મ- સૂક્ષ્મબોધની ૧લી વિશેષતા. એ વકૃવિમેરેજ, વિમેન્ધપુનતિ :, વ્યાકેશ ભવોદધિ ઉદ્ધારક છે.
ત્રિયૅનાગનન્તધર્માત્મતત્ત્વપ્રતિપસ્યા, સૂક્ષ્મવં- જે બોધથી મોટો ભવસમુદ્ર પાર ઉતરાય, નિપુત્વ વોચ, નાયમૈત્ર -નાથં ફૂમો વધ: એ નિપુણબોધ કહેવાય એ સહજ છે. એમ તો સત્ર-વીપ્રાય , મધસ્યાનું , તત્ત્વતો સ્થિ- જીવે અનંતીવાર ચારિત્ર લીધા, એમાં તત્ત્વબોધ भेदाऽसिद्धेरिति॥६६॥
પણ મેળવ્યા હોય, છતાં એણે જીવનો ભવમાંથી ટીકાઈઃ અહીં જ “સૂક્ષ્મ શબ્દ કેમ પ્રવર્તે ઉદ્ધાર ન ર્યો, એ આજના આપણા ભગવાસ છે એનું વિશેષનિમિત્ત કહે છે.
પરથી દેખાય છે. એટલે માનવું પડે કે એ બધા ગાથાર્થ ભવસમુદ્રથી પાર ઉતારનાર બોધ સૂક્ષ્મતાથી-નિપુણતાથી નહિ કરેલા. એ હોવાથી, કર્મવજને ભેદનાર હોવાથી અને શેયમાત્ર બોધમાં નિપુણતા નહોતી. પર સમગ્રપણે વ્યાપેલ હોવાથી (બોધમાં) પ્ર. - કઠોર ચારિત્ર પાળ્યા યા મહાજોગી સૂક્ષ્મતા છે. કિન્તુઆ (સૂક્ષ્મબોધ) અહીં (૪થી તાપસ થઈ કઠોર તપ તપ્યા, ત્યાં શું અટક્યું કે દષ્ટિમાં) નથી હોતો.
ભવનો અંત ન થયો? ટીકાર્થ ‘ભવામ્બોધિ.’ ભવસમુદ્રથી પાર ઉ. – એ કષ્ટમય પણ બધી પ્રવૃત્તિ લૌકિક ઉતારનાર હોવાથી, કેમકે (આ સૂક્ષ્મબોધ) પ્રવૃત્તિ હતી, લૌકિક ધર્મ હતો, લોકોત્તર પ્રવૃત્તિ લોકોત્તર પ્રવૃત્તિનું કારણ છે, તથા કર્મવજ.’ નહિ, લોકોત્તરધર્મ નહિ. સૂક્ષ્મબોધ હોત તો કર્મરૂપી વજને ભેદી નાખનાર હોવાથી, કારણ કે લોકોત્તર પ્રવૃત્તિ થાત; કેમકે લોકોત્તર પ્રવૃત્તિમાં વિભેદ એ ફરીથી કર્મનું ન ગ્રહણ કરવારૂપે છે, કારણભૂત સ્કૂલબોધ નહિ, પણ સૂક્ષ્મબોધ છે. શેયમાત્રઉપર વ્યાપી જનાર હોવાથી, કેમકે ખૂબી કેવી? આમ જોવા જઇએ, તોદ્રવ્યસમગ્રતાએ અનંતધર્માત્મક તત્ત્વનો સ્વીકાર કર્યો ચારિત્ર એ જિનશાસનના ઘરનું ચારિત્ર છે, છે, બોધનું સૂક્ષ્મત્વ એટલે નિપુણતા. આ લોકમાન્ય ચારિત્રનહિ. છતાં જીવેએલઈને લૌકિક સૂક્ષ્મબોધ અહીં દીપ્રાદષ્ટિમાં નથી હોતો, કેમકે જ પ્રવૃત્તિ કરી, લોકોત્તર પ્રવૃત્તિનહિ. કેમકે આશય પહેલી ચાર દષ્ટિમાં ગ્રન્થિભેદ સિદ્ધ નથી. ખોટો હતો. એ તો જેમ સંસારી જીવ ધનકમાઈ