SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન-દર્શનમાં પરિવર્તના તેથી એકસાથે થવા જોઇએ, પરંતુ જ્ઞાન એટલે આમ મોક્ષમાં પહેલા સમયે કેવળજ્ઞાન, વસ્તુનું વિશેષરૂપે જ્ઞાન અને દર્શન એટલે વસ્તુનું બીજા સમયે કેવળદર્શન, ત્રીજા સમયે કેવળજ્ઞાન સામાન્યરૂપે જ્ઞાન. હવે વસ્તુસ્વભાવ એવો છે કે ચોથા સમયે કેવળદર્શન, એમ ચાલ્યા કરે છે. આ જ્યારે વસ્તુને વિશેષરૂપે જુઓ, ત્યારે સામાન્યરૂપે સમયે સમયે થતા પરિવર્તનની દષ્ટિએ કહેવાય, કે નદેખાય, ને સામાન્યરૂપેદેખો, ત્યારે વિશેષ સ્વરૂપે મોક્ષમાં પણ આત્માનાં આ કેવળજ્ઞાન કેવળન દેખાય. દર્શનરૂપી કાર્ય ચાલ્યા કરે છે. વ્યવહારમાં જુઓ, દા.ત. જેનોનું જમણ છે. (૨) કેવળજ્ઞાન-દર્શનમાં બીજી રીતે ત્યાં ચોકિયાત બીજાઓને પેસતાં રોકે છે. એમાં પરિવર્તન. આ પરિવર્તન એ રીતે છે, કે જો કે કોઈ નવો ભાઈ આવ્યો, એને રોકવા જાય, ત્યાં કેવળજ્ઞાન સમસ્તદ્રવ્ય-પર્યાયોનું જ્ઞાન છે, પરંતુ કોઈ અંદરથી આવીને કહે છે, “રોકો નહિ, આ તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે જે સમયે વસ્તુ જેવી જેનભાઇ છે આમ કહીને બીજાઓ જુદા, પણ હોય તેવી જુએ, પરંતુ જો પછીના સમયે વસ્તુમાં આ તો જૈનભાઈ’ એમ બીજાઓથી જુદો પાડી પરિવર્તન થયું છે, તો એ સમયે એને પરિવર્તિત વિશેષ બતાવ્યો. પરંતુ જો એમ કહે કે “આવવા દો તરીકે જુએ. તો જ તે સમયનું સાચું પ્રત્યક્ષજ્ઞાન એમને, આપણા જેવાજેનભાઈ છે.” તો એમાં જેમ છે. દા.ત. અત્યારે આંગળી સીધી છે, તો સીધી પૈઠેલા બીજા જૈન ભાઈઓ, એમ આ પણ જેન તરીકે જુએ, પણ બીજી ક્ષણે વાંકી થઇ, તો ત્યાં ભાઈ. એ રીતે પેઠેલાની સમાનતાથી અર્થાત્ એને વાંકીતરીકે દેખે, તો જ એ સાચું જ્ઞાન કહેવાય, સામાન્યરૂપે જોયું. પહેલામાં નહિ પેઠેલાને બહાર ત્યાં જો પહેલી ક્ષણે જુએ કે “આંગળી વાંકી છે’ ઉભેલાથી જુદો પાડીને એટલે કે વિશેષરૂપે જોયું. તો એ ખોટું જ્ઞાન છે. કેમકે એ ક્ષણે એ સીધી છે, હવે વસ્તુનો સ્વભાવ એવો છે, કે સામાન્યરૂપે જુઓ વાંકીનહિ. અલબતુકેવળજ્ઞાન એ સમસ્તકાળની તો વિશેષરૂપે ન દેખાય, ને વિશેષરૂપે જુઓ તો વસ્તુનું જ્ઞાન છે, તેથી પહેલી ક્ષણે જુએ છે આંગળી સામાન્યરૂપે ન દેખાય. અર્થાત્ સામાન્યરૂપે જોવું અત્યારે સીધી છે, પરંતુ બીજી ક્ષણે વાંકી થનાર એ દર્શન, અને વિશેષરૂપે જોવું એ જ્ઞાન. એ હિસાબે છે. એમ બીજી ક્ષણે આ અત્યારે વાંકી છે, પરંતુ જ્ઞાન અને દર્શન બે એકસાથે ન થાય, પરંતુ ક્રમશઃ પૂર્વ ક્ષણે સીધી હતી, એમ જુએ છે. આમ થાય. પહેલા દર્શન થાય, પછી જ્ઞાન થાય. પરંતુ કેવળજ્ઞાનનું કામ આ, કે પ્રત્યેક સમયે વસ્તુ હોય કેવળજ્ઞાન-દર્શનમાં ઉહ્યું છે, સમસ્ત જ્ઞાનાવરણ તેવી જોવાનું હવે વસ્તુમાં સમયે સમયે પર્યાય ફરે નષ્ટ થયે પહેલું કેવળજ્ઞાન થાય, પછીના સમયે છે, પરિવર્તન પામે છે, દા.ત. વસ્તુમાં પ્રથમ સમયે કેવળદર્શન થાય, કિન્તુ બે સાથે ન થાય. શાસ્ત્ર પ્રથમ સમયસંબંધ છે, પ્રથમ સમયકાલીનતા છે, વચન છે, - “ગુવાવંટોનસ્થિરૂવો' ને બીજા સમયે દ્વિતીયસમયસંબંધ છે, દ્વિતીય બે ઉપયોગ યાને જ્ઞાનોપયોગ અને સમયકાલીનતા છે. આ વસ્તુનાં સમયે સમયે દર્શનોપયોગ, બે એકસાથે ન થઈ શકે. આમાં પરિવર્તન પામતા પર્યાય છે. તેથી એને હુબહુ વસ્તુસ્વભાવ જ કારણ છે. જોવાની વસ્તુમાં બંને જોનાર કેવળજ્ઞાન પણ સમયે સમયે પરિવર્તનશીલ ધર્મ છે, સામાન્ય અને વિશેષ. પરંતુ સામાન્યની હોવું જ જોઇએ. તો જ એ વસ્તુને જે સમયે જેવી દષ્ટિથી જુઓ, ત્યારે વિશેષની દષ્ટિથીન દેખાય. છે, તેવી જ જોનાર એટલે કે વસ્તુનું સાચું પ્રત્યક્ષ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy