________________
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ વચનથી મળે. આ તત્ત્વના બોધહેતુથી તત્ત્વબોધ સર્વવિરતિધર, પ્રમત્ત-અપ્રમત્ત. વગેરે. એમ -તત્ત્વનિર્ણય કર્યો તેથી સૂક્ષ્મબોધ થયો કહેવાય. સ્વરૂપથી વિચારણામાં દ્રવ્યથી આત્મ-સ્વરૂપ, ને
(૨) એમ, તત્ત્વનો સ્વરૂપથી નિર્ણય પર્યાયથી આત્મસ્વરૂપ... કેવું એ નક્કી કરવાનું કરવાનો. તે તે તત્ત્વનું સ્વરૂપ શું? દા.ત. આત્મા આવે. પર્યાય એટલે અવસ્થા. આત્મામાં અંગે જ આત્માનું સ્વરૂપ શું? એ વિચારીને નક્કી અવસ્થાઓ ફરે, બાળ-કુમાર-યુવાન. દેવકરવાનું. તો આ વિચારાયકે આત્માનું મુખ્ય સ્વરૂપ મનુષ્ય-તિર્યંચવગેરે. આમ પર્યાયથી આત્મચૈતન્ય, જ્ઞાન, સિદ્ધિ, મોક્ષસ્વરૂપ. એથી જ એ સ્વરૂપ અનિત્ય, દ્રવ્યથી નિત્ય. અનેકાંત જડથી જુદી વસ્તુ છે. એમાંય આત્માનું મૂળ સ્વરૂપ સ્યાદ્વાદશૈલીથી જ આ ઘટી શકે. ઈતર દર્શનો અનંતજ્ઞાન-અનંતસુખ-અનંતવીર્ય-વીતરાગતા એકાંતવાદી હોવાથી એમાં આ ન મળે. આવાં ને અરૂપીપણું વગેરે. આસ્વાભાવિકસ્વરૂપમોક્ષ- વિવિધ સ્વરૂપથી આત્માનો બોધ થાય, એ સ્વરૂપ કહેવાય, એનાપર કર્મના આવરણ ચડી સ્વરૂપથી આત્મતત્ત્વનો નિર્ણય કર્યો કહેવાય. જવાથી, જે સંસારસ્વરૂપ બન્યું છે, એમાં અજ્ઞાન (૩) તત્ત્વનિર્ણય કરવા તત્ત્વના ફળથી-દુઃખ-મોહમૂઢતા શરીરધારીપણાથી રૂપીપણું કાર્યથી વિચારણા થાય. દા.ત. આત્મતત્ત્વમાં વગેરે સ્વરૂપ ઊભું થયું, એ ભાવિક-ઔપાધિક આત્માનુંમોહવશ કાર્ય જન્મ-મરણ-ચારગતિમાં (ભાતી) સ્વરૂપ ઊભું થયું કહેવાય. જેમ પરિભ્રમણ અને આહાર સંજ્ઞાદિનાં કાર્ય-કારણ
સ્ફટિકની પાછળ લાલ કપડું હોવાથી સ્ફટિક લાલ વગેરે. એમાં ઉદયકાળ થાય, ત્યારે દાનાદિ ધર્મની દેખાય છે. અંદરમાં એનું મૂળ ઉજ્જવલ સ્વરૂપ પ્રજ્ઞાથી થતા દાનાદિ કાર્ય આવે. યાવત્ અંતે સર્વ કાયમ છે, પણ લાલ કપડાની ઉપાધિથી- બંધનમાંથી મુક્તિરૂપ કાર્ય આવે. સંબંધથી ઔપાધિક લાલાશ આવી કહેવાય. પ્ર. - તો શું મુક્તિ-મોક્ષમાં હવે આત્માનું
એમ બીજી રીતે જોઈએ, તો આત્માનું કશું કાર્ય નહિ ને? ને જો હજી પણ કાર્ય હોય, તો મૂળ સ્વરૂપ પરમાત્મદશા, પરંતુ વિકૃતસ્વરૂપ મોક્ષ એ અંતિમ કાર્ય ક્યાં થયું? બહિરાત્મદશા અને એમાંથી કાંક સુધરેલું સ્વરૂપ ઉ. –મોક્ષ સુધીનાં કાર્ય પુરુષાર્થસાધ્ય કાર્ય અંતરાત્માદશા કહેવાય.
છે. પછી મોક્ષમાં સહજ સ્વરૂપનાં કાર્ય છે. એ છે એમ આત્માનું મૂળશુદ્ધસ્વરૂપવીતરાગતા, કેવળજ્ઞાન-કેવળદર્શનમાં સમયે સમયે પરિવર્તન. પરંતુ અશુદ્ધ-મલિનસ્વરૂપસરાગ દ્વેષાદિ દશા, પ્ર. - કેવળજ્ઞાનતો સર્વકાળના સર્વદ્રવ્યોના અર્થાત્, રાગ-દ્વેષ-કામ ક્રોધ... વગેરે, એ સર્વભાવો (પર્યાયો)નું પ્રત્યક્ષ જ્ઞાન છે, હવે આમાં આત્માનું મલિન સ્વરૂપ છે. મલિન છતાં એ સ્વરૂપ શું જાણવાનું બાકી છે, તે જાણવા કેવળજ્ઞાનમાં છે આત્માનું. જડ કાયાદિનું નહિ; કેમકે રાગદ્વેષી પરિવર્તન થાય? વગેરે કોણ? તો કહેવાય, કે આત્માજ, કાયાનહિ. ઉ. - આમાં જરા ઝીણવટથી જોવાનું છે,
એમ, આત્માનાં સ્વરૂપ ક્ષાયિક- કેવળજ્ઞાન-દર્શનમાં પરિવર્તન બે રીતે છે. ઔપથમિક - ક્ષાયોપથમિક - ઔદયિક, ને (૧) કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે પારિણામિક. આત્માના આવા કેટલાય સ્વરૂપ નથી હોતા, પણ કમસર થાય છે. અલબત્ બંને બને છે, મિથ્યાત્વી-સમકિતી, દેશવિરતિધર- સમસ્ત જ્ઞાનાવરણ-દર્શનાવરણનાનાશનું કાર્ય છે,