________________
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ મલિનવૃત્તિ વિષયસંજ્ઞાની. એના કાર્ય છે વિષય- એ શા માટે ? તો કે પરિશીલનના માટે. આથી શું સંપર્કો. એ ઓછા કરી જિનભક્તિ-સાધુસેવા- થાય? તો કે, “અકુશળ અપચય ચેત’ અર્થાત્ તત્ત્વશ્રવણ વધારો.
અશુભ-ચિત્તનો અશુભ વિચારોનો હ્રાસ થાય. તત્ત્વશ્રવણ તત્ત્વદૃષ્ટિ ઊભી કરી આપે છે આનો અનુભવ - દા.ત. ‘સમરાઈકહા’
તત્ત્વદષ્ટિ આ, - પૈસા એ સુખનું સાધન સમરાદિત્યકેવળી-ચરિત્ર વાંચીએ ત્યારે થાય છે. નથી, કેમકે પૈસા ખારા પાણીની જેમતૃષ્ણાવધારી દિલમાં કેવા સુંદર અધ્યવસાયો ઉછળે છે. વિષયદે છે. તરસમાં ખારું પાણી પીએ એથી તરસ વધે. કષાયના મલિન ભાવો મોળા પડી જાય છે. એનાથી તૃષ્ણામાં પૈસા મળે તૃષ્ણા વધે. સો રૂ. ની ઇચ્છા અશુભ આશયોનું સંશોધન થાય. આવા હતી. મહેનત કરી સો મળ્યા, તો સો મળવા પર અધ્યાત્મના ગ્રંથોનાં શ્રવણ વાંચન મનનની હવે હજારની તૃષ્ણા થશે. શાસ્ત્ર કહે છે બલિહારી છે, - એનું વારંવાર પરિશીલન“હા નાદો તા નોડો, નાહી નોટોવ પારાયણ -ભાવન કરી શકાય, જેથી આત્મા
દુન્યવી વિષયોમાં જેમલાભથાય, તેમલોભ એનાથી ભાવિત થાય. ‘પરિશીલન નય હેત” (તૃષ્ણા) થાય છે, લાભથી લોભ વધે છે. માટે અર્થાત્ પરિશીલનનાંનય એટલેકે માર્ગનાં હેતુથીતત્ત્વદષ્ટિ આ, કે
પ્રયોજનથી શ્રવણ મનન કરવાનું. મનને એમ થાય પૈસા એ સુખનું નહિ પણ તૃષ્ણાની વૃદ્ધિનું કે અશુભ વિચારોથી બચવા જિંદગી તત્ત્વનાં સાધન છે. સુખનું સાધન તો તૃપ્તિ.
પરિશીલનમાં જ જાય તો કેવું સારું? એક મિનિટ તત્ત્વનું શ્રવણ જેમ ગુરુ પાસેથી, એમ પણ અધ્યાત્મ સિવાયનીન જાય. ત્યારે અનાદિની શાસ્ત્રના પરિચય, શાસ્ત્રના વાંચન-સ્વાધ્યાયમાંથી આત્માની બદીઓ-ખરાબીઓ અને ખોટાલેખાં પણ મળે. એ પાતકો - પાપોને અટકાવી દે છે. ને તત્ત્વશ્રવણ અને અધ્યાત્મવિના થોડા જ મીટ એમ એથી અશુભ ભાવો, અશુભ વિચારો અટકે છે. માટે છે ? તત્ત્વ શ્રવણથી અધ્યાત્મ આદિ સમસ્ત તો આનંદઘનજી મહારાજે કહ્યું -
કલ્યાણ થવાનું કારણ એ છે કે “પરિચય પાતકઘાતક સાધશું,
કલ્યાણનું મૂળ કારણ હૈયાનો વિશુદ્ધ આરાય અકુશળ અપચય ચેત;
છે; નેતત્ત્વશ્રવણથી વિશુદ્ધ આશયયાને આશયની ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, વિશુદ્ધિ થાય છે. પરિશીલન નય હેત.”
| "ગુરુમ સુણોપેત આની પૂર્વની ગાથામાં કહ્યું “ચરમાવર્તિમાં તત્ત્વશ્રવણથી સમસ્ત કલ્યાણ થવાનું કહ્યું, ચરમ યથાપ્રવૃત્તિકરણ કરે, ત્યાં તથાભવ્યત્વની એ કલ્યાણ કેવા? તો કહે છે ‘ગુરુભક્તિસુખોપેત’ પરિણતિ પાવા માંડે છે, અને ત્યાં પ્રાપ્તિ અર્થાત્ ગુરુભક્તિના સુખથી-કલ્યાણથી સહિત. પ્રવચનવાફ જિનાગમ પ્રાપ્ત થાય છે. હવે કહે છે પ્ર. - ગુરુભક્તિ એ કલ્યાણ શી રીતે? પરિચય' અર્થાત્ જિનાગમ શાસ્ત્રનો પરિચય, કે ઉ. - સાચી ગુરુભક્તિ યાને ગુરુને ભજવાનું જે પાતક- ઘાતક છે, પાપ-દોષ-દુષ્કૃત્યોનો એ છે કે ગુર્વાજ્ઞાનું પાલન કરીએ. નાશક છે, એ શાસ્ત્રપરિચયને હવે સાધીશું. શી એટલાજ માટે જયવીયરાય સૂત્રમાં રીતે? તોકે અધ્યાત્મના ગ્રંથોનું શ્રવણમનન કરીને. “ગુરુજણપૂઆ’ પછી ‘તવ્યયણસેવણા” અર્થાત્