SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતનિત્વમતે આપત્તિ 295 છે કે સનું અસત્ત્વ. સાંખ્ય વગેરે આવો ઉપમઈ પણ માનતા નથી.) તેથી ગાથા ૧૯૫માં કહેલી તોડસક્લેવગેરે એકાંતનિત્યમતે આપત્તિ વાત એમની એમ ઊભી રહે છે. અર્થાત્ સતુમાંથી ટીકાર્ય કે સંસારિપણાસ્વરૂપ એકમાત્ર અસત્ત્વ ઉદ્ભવે, તો અસત્ત્વની ઉત્પત્તિ સ્વભાવથી સંસારમાં રહેલો જીવ, એ સ્વભાવ માનવાની, તેથી પાછો વિનાશ માનવાનો વગેરે પૂર્વે નિવૃત્તન થાય, તો મુક્ત થાય એવી કલ્પના પણ કહેલી તમામ આપત્તિઓ ઉભી રહે. આમ ફોગટ નીવડે છે. અને એકાંતનિત્યવાદીમતે ક્ષણિકવાદી બૌદ્ધમત અયુક્ત કરે છે. આત્માનો “સંસારભાવ સ્વભાવ નિવૃત્ત થવો શક્ય જ નથી. બીજી ક્ષણે વિનાશ માનવાની વાત અયોગ્ય ઠરે કારણકે એકાંતે અવિનાશી-અનુત્પન્ન-સ્થિર એક છે. અલબત્ત આત્માના પર્યાયો ક્ષણે-ક્ષણે નિત્યસ્વભાવવાદીમતે સંસારી અવસ્થા અને બદલાય છે, પણ તેથી બીજી ક્ષણે આત્મદ્રવ્યનો મુક્ત અવસ્થા એમ બે અવસ્થા કદાપિ સંભવી સર્વથા અભાવ માની લેવો યોગ્ય નથી. શક્તી નથી, કેમકે એમાં એકાન્ત એક સ્વભાવ સાથે नित्यपक्षमधिकृत्याह-- વિરોધ છે. બે જુદી જુદી અવસ્થાઓ બે અલગવિમાવાનિવૃત્તાવયુar મુ ન્યના અલગ સ્વભાવ વિના સંભવે નહીં. એવું તો બને જ ૌસ્વમાવસ્યનહાવાદયં વિન્ાા૨૨૮ાા નહીં કે સંસારમાં રહેવાના એકાંત સ્વભાવમાં રમતો બવાવાનિવૃત્તવિવાનિત્યતાયા જીવ મુક્ત બને કે એકાંતે મુક્ત રહેવાના સ્વભાવવિમિત્સાહ-મયુરકુરdhત્પનાનાત્મનઃાથમ- વાળો જીવ સંસારમાં ભટક્તો હોય. युक्तेत्याह एकान्तकस्वभावस्य-अप्रच्युतानुत्पन्न- तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम्। स्थिरैकस्वभावतायाः, न हि यस्मात् अवस्थाद्वयं तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥१९९॥ संसारिमुक्ताख्यं क्वचित्, एकान्तकस्वभावत्व- तदभावे च-अवस्थाद्वयाभावे च, संसारीविरोधात्॥१९८॥ तिर्यगादिभाववान्, मुक्तो भवप्रपञ्चोपरमादित्येतत् જેમ ક્ષણિકવાદી બૌદ્ધો આત્મતત્વના નિરર્થ-શબ્દમાત્રમેવર, મથયોતિતિાર-તથા સ્વભાવની બાબતમાં અયુક્ત તર્ક કરે છે, તેમ સ્વમાવોપર્વતતોગતત્તર/પનયન સર્ચ એકાંત નિત્યવાદીઓ પણ ભૂલ કરે છે, તેથી હવે માત્મનઃ નિત્ય-ચાર્યના ક્રિમિત્યદ તત્ત્વિક નિત્યવાદીઓને ઉદ્દેશીને કહે છે इष्यतां-पारमार्थिकोऽभ्युपगम्यतामिति॥१९९॥ ગાથાર્થ “ભવ સ્વભાવની અનિવૃત્તિમાં પણ ગાથાર્થ અને તેના અભાવમાં “સંસારી મુક્ત” કલ્પના અયોગ્ય છે. કેમ કે એકાંત એક અને મુક્ત' એ પણ નિરર્થક ઠરે છે. તેથીન્યાયથી સ્વભાવવાળાને ક્યારેય પણ બે અવસ્થા હોતી નથી. આના તે સ્વભાવનો ઉપમઈ તાત્ત્વિક જ માનવો (એકાન્તનિત્યવાદીઓ આત્માનો અવિનાશી, જોઇએ. અનુત્પન્ન અને હંમેશા સ્થિર એક સરખો રહેવા- ટીકાર્ય અને સંસારી-મુક્ત એમ બે વાળો એક જ સ્વભાવ માને છે. અલબત્ત જૈન અવસ્થાના અભાવમાં પશુવગેરેભાને સંસારપણું મતમાં પણ જીવનો મૂળભૂત શુદ્ધસ્વભાવ અનાદિ અને સંસારવિસ્તારના વિરામથી મુક્તપણું આ બંને કાળથી મનાય છે, પણ જૈનમતે કર્મો વગેરેથી એનો નિરર્થક-શબ્દમાત્રરૂપ રહે છે, કેમકે એ બંને ઉપમઈ પણ માન્ય છે. જ્યારે એકાંત નિત્યવાદી શબ્દોના અર્થો તો સંભવતા નથી. તેથી ન્યાયથી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy