SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 294 પણું માન્યું છે. હવે આ નારા ભાવ પણ છે, અને ક્ષણસ્થિતિધર્મક પણ છે, તે તો જ ઘટે, જો ભાવાત્મક નાશને ખીજીવગેરે ક્ષણોમાં અસ્થિર=ન રહેનારો માનીએ. કારણકે બૌદ્ધમતે તમામ ભાવવસ્તુ ક્ષણિક હોવાથી બીજી ક્ષણે તેનું અસ્તિત્વ લોપાઇ જાય છે. જો એ નાશ ભાવસ્વરૂપ હોવા છતાં તેને બીજી ક્ષણે જીવતા હોવાનું માનવામાં આવે, તો શકાય. ફલતઃ ભાવાત્મક નાશનો પણ બીજી ક્ષણે નારા = અભાવ માન્યા વગર છૂટકો નથી. ટીકાર્ય : ક્ષણસ્થિતિ હોતે છતે તે વિવક્ષિત ક્ષણે એ વિવક્ષિતભાવની અસ્થિતિ નહીં હોઇ શકે કેમકે એ યુક્તિસંગત નથી. કારણ કે ત્યારે જ અસ્થિતિ હોવામાં તેની સ્થિતિ સાથે વિરોધ આવે એ યુક્તિ છે. બીજી ક્ષણે પણ તે અસ્થિતિ નથી સ્વલક્ષણ કે આત્મપદાર્થને પણ ક્ષણિક નહીં માનીએમ નથી. અર્થાત્ ખીજી ક્ષણે અસ્થિતિ છે જ. કેમકે નથી એમ માનવામાં યુક્તિ સાથે અસંગતિ થશે. કેમકે તે વખતે (બીજી ક્ષણે) અવસ્થિતિ માનવામાં તેની અસ્થિતિ સાથે વિરોધ આવે એ યુક્તિ છે. આ રીતે સત્ની અસત્તા નિશ્ચિત થાય છે. અને તેથી જ ‘સતોઽસત્ત્વ’ (ગા.૧૯૫) વગેરે કહ્યું તેનું અનુવર્તન થાય છે. વિવેચનઃ જે ક્ષણે ભાવ છે, તે ક્ષણે તે ભાવનો ક્ષણસ્થિતિધર્મ છે. આમ ક્ષણસ્થિતિ ધર્મ હોવાથી જ તે ક્ષણે ભાવની અસ્થિતિ ( = સ્થિતિનો અભાવ = ન હોવાપણું) સંભવતી નથી. કારણ કે સ્થિતિક્ષણે અસ્થિતિ યુક્તિસંગત બનતી નથી. જ્યારે હોવાનો સ્વભાવ હોય, ત્યારે ન હોવાપણું શી રીતે ઘટી શકે ? માટે ઘડાવગેરે વસ્તુઓ પ્રથમ ક્ષણે હોય, ત્યારે તેઓના એક ક્ષણ રહેવાના સ્વભાવના કારણે તેઓ તે ક્ષણે અવસ્થિત છે, માટે તેઓની તે ક્ષણે અસ્થિતિ ન મળે. (તથા ચોક્તા. )કરીથી પાછુ જુનુ ચક્કર અહીં પણ ચાલુ થઇ જશે. અર્થાત્ એ ભાવાત્મક નાશનું બીજી ક્ષણે અસત્ત્વ માનવાથી ૧૯૫માશ્લોકમાં જે કહ્યું છે કે સત્ત્ને અસત્ત્વ થવાથી અસત્નોજે ઉત્પાદ માનવો પડશે – જેની ઉત્પત્તિતેનો વિનાશ પણ માનવો પડશે – એ રીતે નાશ ઉત્પન્ન થયા પછી તેનો પણ નાશ થવાથી ફરી ભાવ- ઉન્મજ્જન (મરેલો જીવતો થવાની) આપત્તિ આવીને ઊભી રહેશે. कथमित्याह- क्षणस्थितौ तदैवाऽस्य नाऽस्थितिर्युक्त्यसङ्गतेः । નપશ્ચાવળિનેત્યેવં સતોઽસત્ત્વવ્યવસ્થિતમ્।।??’। યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ રહે. વળી પછી પણ ન રહે એમ પણ નહીં થાય. આમ સનું અસત્ત્વ વ્યવસ્થિત થાય છે. ક્ષણસ્થિતિધર્મમાં આપત્તિ ક્ષળસ્થિતો સત્યાં તદૈવ-વિવક્ષિતક્ષળેગમ્યવિવક્ષિતમાવથૈવ નાઽસ્થિતિઃ । ત ત્યાહ युक्त्यसङ्गतेः, तदैवाऽस्थितौ तत्स्थितिविरोधादिति યુત્તિઃ । ન પશ્ચાદ્દષિ-દ્વિતીયક્ષળે, મા-મસ્થિતિને, યુજ્યતન તેરેવ ‘તવાસ્થિતૌ તરસ્થિતિવિરોધાવિતિ યુત્તિ: । ત્યેનું સતોઽસવું વ્યવસ્થિતમ્ । તતજી 'सतोऽसत्त्वे' इत्याद्यनुवर्त्तते एवेति ॥१९७॥ એ કેવી રીતે ? તે બતાવે છે ? ગાથાર્થ : ક્ષણસ્થિતિ માનવામાં ત્યારે જ આની અસ્થિતિ નહીં આવે કેમકે યુક્તિસંગત નહીં એ જ રીતે બીજી વગેરે ક્ષણોમાં તે અસ્થિતિ =ન હોવાપણું નથી એવું નથી. કારણ કે ક્ષણિક વસ્તુ સ્વક્ષણમાં જેમ સ્થિતિમત્ છે, તે જ રીતે જો દ્વિતીયાદિ ક્ષણોમાં પણ સ્થિતિમત્હોય તો તે વસ્તુ ક્ષણસ્થિતિધર્મા=ક્ષણિક કહી ન શકાય. ક્ષણિક – વાદમાં વિરોધ થાય. તેથી બીજીવગેરે ક્ષણોમાં વસ્તુની અસ્થિતિ પણ કહેવી જ પડશે. પ્રથમ ક્ષણે સ ્ વસ્તુની બીજી ક્ષણે અસ્થિતિનો અર્થ જ એ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy