________________
તત્ત્વશ્રવણનો ગુણ.
આ વસ્તુ એને હવે સહજ જેવી થઈ ગઈ છે જેમાલીચનનારભ પણ એમળ્યાનો જેમ ઓઘદૃષ્ટિમાં હતો, ત્યારે પત્ની, પૈસા વગેરેને હરખ, એમ બધી ધર્મસાધનામાં, ધર્મ ભારે સહજ રીતે પ્રાણથી અધિકમાનતો હતો. એમ અહીં હરખથી શરુ થાય. પછી એની વિધિ સાચવવામાં ચોથીયોગદષ્ટિમાં હવે આશયશુદ્ધિ અધ્યવસાય- ચોકસાઈ... વગેરે હોય, તો કહેવાય કે આપણે નિર્મળતા એવી થઈ ગઈ છે કે, ને એમાં વળી ધર્મને સારો આવકારીએ છીએ. તત્ત્વશ્રવણથી આ તત્ત્વશ્રવણ જીવનમાં મુખ્ય બનાવવાથી એવી વિશેષ બનતું આવે. એમાં હૈયાના ભાવ એવા નવનવી આધ્યાત્મિક પ્રેરણા મળે છે, એટલે હવે નિર્મળ થતા આવે કે હૈયામાં ધર્મની મહત્તા અને એને મન ધર્મનું જ ઊંચું મહત્ત્વ છે, ધર્મને સહજ મમતા અનન્ય બની જાય. ત્યાં તત્ત્વશ્રવણને મુખ્ય રીતે પ્રાણથી અધિક તરીકે આવકારે છે. બનાવ્યું હોય, તો સો કામ પડતા મૂકીને પણ તત્ત્વ
આ પરથી આપણી જાત માટે જોવાનું છે, કે શ્રવણ કરવા દોડી જાય. મેવા-મિઠાઈ અને ધનધર્મસાધના તો આપણે કરતા હોઇએ, પરંતુ ત્યાં કમાઈ કરતાં પણ તત્ત્વશ્રવણનો એને રસ ભારે આપણા દિલમાં ધર્મને કેવો આવકારીએ છીએ, હોય. એ પરથી માપ નીકળે કે આપણા મનમાં ધર્મનું આવું ઉચ્ચતત્ત્વશ્રવણ કરે છે, તથા આશય કેવું મહત્ત્વ છે? ધર્મને આવકારવા માટે પહેલું તો નિર્મળ થયો ને ધર્મ અને પ્રાણથી પણ અધિક હૈયામાં એનો પારાવાર હરખ ઉભરાય, તે એવો કે લાગ્યો છે, તેથી હવે ધર્મયોગની સાધનામાંથી મનનું દુનિયાના લાખો રૂપિયા વગેરે મળવાનો હરખ એની ઉત્થાન થતું નથી, મન ઊંચકાઇ જતું નથી. ધર્મની આગળ ફિક્કો પડી જાય. બધીય ધર્મસાધનાના સ્વતઃ રુચિ નથી એટલે કેટલાક ફરિયાદ તો કરે છે પ્રારંભે હૈયામાં હર્ષ ઉભરાવવાના. ગુરુપાસે પાપની કે ધર્મ કરતાં કરતાં અમને બીજા-ત્રીજા વિચાર આલોચના કરવા જઇએ, ત્યારે પણ પહેલાં આ કેમ આવ્યા કરે છે ? પરંતુ આ નથી જોતા કે હરખ હોય કે અહો જિનશાસન મળ્યું છે તો આ ‘હૃદ્યનો આશય નિર્મળકરી ધર્મને પ્રાણથી અધિક કેવો સરસ પાપશુદ્ધિનો યોગ મળે છે ! મારું કેવું વહાલો ર્યો છે?ના, તો પછી ધર્મ કરતાં પ્રાણ અહોભાગ્ય! પૂર્વના ભવોમાં આ પાપઆલોચના તો શું પણ મામુલી પૈસાવગેરે વસ્તુઓને વધુ -પ્રાયશ્ચિત ન થયાં, તેથી એ પાપના અશુભ વહાલી કરી રાખેલ હોય, પછી એ વસ્તુઓમાં મન અનુબંધોના પ્રતાપે અહીં પાપબુદ્ધિઓ, વિષયા- કેમ ન તણાઈ જાય?પછી ત્યાં ધર્મયોગમાં વારે સક્તિઓ અને કષાયો ર્યા કરે છે. ધન્યજીવન વારે મનનું ઉત્થાન થયા જ કરે એ સહજ છે. અહીં આલોચના કરવાનું મળે છે. “અશુભકર્મો અને દીપ્રાદષ્ટિમાં નિર્મળઆત્મપરિણતિથીધર્મને અશુભ અનુબંધો છેદાઈ જશે.’ એમ હરખ હોય. એવો વહાલો કર્યો છે, મહાન લેખ્યો છે કે એને
અલબત્પાપર્યાનો તીવ્ર સંતાપ હોય અને પ્રાણથી પણ અધિક માને છે. તેથી અહીં ઉત્થાન મુક્ત મનથી આલોચના કરાય, તો મહાન કર્મ- નામનો દોષ નથી રહેતો. નિર્જરા થાય. વળી,
તત્ત્વશ્રવણનો ગુણ દુષ્કૃતગહ-સંતાપથી અશુભઅનુબંધો તત્ત્વશ્રવણકુમાઉંકપાય. સુકૃતઅનુમોદનાથી શુભઅનુબંધો ઊભા ક્ષાર,મસ્યા તો ચન્મયુરોલયાત:
___ बीजं प्ररोहमादत्ते, तद्वत्तत्त्वश्रुतेर्नरः॥६१॥
થાય.