SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 278 ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ગણત્રી નથી હોતી, પણ અભ્યાસ-અનુભવથી ધર્મસંન્યાસ ઘડાયેલી જાણકારીને અમલમાં મુકવાની દષ્ટિ હોય ટીકાર્ય : જેમલોકમાં રત્નનાનિયોગથી કોક છે. હીરાની કિંમત આંકી લાભ-નુકસાનનો વિચાર રત્નવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ અધિકૃતહોય છે. આમ પૂર્વે હીરાપર દૃષ્ટિ જતી હતી શીખવાના યોગવાળો મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી ઉદ્દેશ્યથી, હવે જાય છે મૂલ્યાંકન કરવાના કૃતકૃત્ય થાય છે. આશયથી. વિવેચનઃ લોકમાં રત્નનો વેપારી રત્નોનો શાળામાં એક્કેએકથી શીખતો વિદ્યાર્થીઆંક નિયોગ લેવડ દેવડ આદિવેપાર કરીને કૃતકૃત્ય કે અક્ષર લખે છે, શીખવામાટે. શાળામાંથી ઉત્તીર્ણ રત્નના અભ્યાસના પ્રયોજનને સિદ્ધ કરે છે. રત્નો થઈ જીવનવ્યવહારમાં આવેલો માણસ આંક કે પારખવાની કળા પ્રાપ્તર્યા પછીજો રત્નોનોવેપાર અક્ષર લખે છે ધંધાવગેરે કારણથી. કરી કમાણી ન કરે, તો શીખ્યાનું ફળ શું? લાભ એમ પૂર્વની દષ્ટિઓમાં રહેલા યોગસાધકો શો? જો એવેપારાદિકરી કમાણી કરે, તોશીખ્યાનું ભિક્ષાટનાદિ આચારોમાં પ્રવર્તે છે આત્માને ફળ મળ્યું ગણાય અને કૃતકૃત્ય થયો ગણાય. એ સુસંસ્કારોથી ઘડવામાટે, અને આ આઠમી દષ્ટિમાં જ રીતે આઠમી દષ્ટિને પામેલોયોગીજે ધર્મસંન્યાસ રહેલો યોગી ભિક્ષાટનાદિમાં પ્રવૃત્ત થાય છે, તે પામ્યો છે, તેનો વિનિયોગ કરીને કૃતકૃત્ય થાય છે. ઘડાઈ ગયેલા આત્માની સહજ ક્રિયારૂપે તેથી જ ધર્મસંન્યાસ = ક્ષયોપશમભાવના ધર્મોનો પૂર્વેના આચારપાલનનું ફળ હતું સામ્પરાયિક = ત્યાગ. ક્ષાયોપથમિકભાવના ધર્મો આચારનિર્વાહ્ય કષાયઆદિજન્ય અથવાકષાયઆદિમાં કારણભૂત હોય છે. અર્થાત્ આચારપાલનાદિથી ઉત્પન્ન થાય કર્મનો ક્ષય. અથવા મોહનીયકર્મ/ઘાતિકર્મના છે, વૃદ્ધિગત થાય છે, શુદ્ધ થાય છે અને સ્વયં ક્ષયમાટે એ આચારપાલન હતું. હવે જે આચાર આચારના ઉપષ્ટભક પણ થાય છે. પણ એ બધા થાય છે, તેનું ફળ છે- ભવોપગ્રાહિક = અઘાતિ ધર્મો પણ એક પ્રકારે સંગરૂપ છે. અલબત્ત એ કર્મોનો ક્ષય. આમ આઠમી દષ્ટિના યોગીઓની સુસંગ કહેવાય, છતાં આઠમી દષ્ટિમાં કે જ્યાં આચારક્રિયાનું ફળ પૂર્વની દષ્ટિઓમાં રહેલા સમાધિપ્રત્યે પણ આસંગરહ્યો નથી, ત્યાં આ સંગ યોગીઓથી ભિન્ન છે, તેથી યિા પણ ભિન્ન છે, તો ક્યાંથી રહેવાનો ! આમ આઠમી દષ્ટિમાં એમ નિશ્ચિત થાય છે. ક્ષાયોપથમિકભાવના ધર્મોનો સહજરીતે સંન્યાસ તત્રિયોગાત્મહાભેદ તોયથી પર્વત છે. જે ધર્મો સાધનરૂપ બની આ ભૂમિકા સુધી તથાથં થર્મસજાવિનિયોનેહામુનિ ૧૮શા પહોંચાડવા સહાયક બન્યા, એ પણ અંતે છોડવાના ત્રિય-રત્નનિયોતુ મહામેર-સ્તો છે. આમ ધર્મસંન્યાસને વિશેષથી અમલમાં #dhત્યયથા ભવેત્ કશ્ચિદ્ર–વળા તથાડયું- મુકવાથી આ યોગીકૃતકૃત્ય થાય છે. અથવા પોતે ધિતયો, થર્મસ વિનિયોત્સાશાત્ જે ધર્મસંન્યાસ પામ્યો છે, તેનો અન્યમાં વિનિયોગ महामुनिः कृतकृत्यो भवतीति ॥१८१॥ કરવાદ્વારા તે કૃતકૃત્ય થાય છે. ગાથાર્થ: જેમ અહીંતેનાનિયોગથી મહાત્મા તત્ર- ત્યાં કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના દ્વિતીયાપૂર્વવર મુક્યો યમુના વિનિયોગથી (કૃતકૃત્ય થાય છે.) केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ॥१८२॥
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy