________________
274
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ આદમી પાદષ્ટિ મનનું એકાકાર થવું, આ જ સમાધિ છે. એમ એક अधुनानन्तरोच्यते। तदाह--
મત છે. બીજા મતે આવા ધ્યાનનું ફળસમાધિ છે. समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता।
ધ્યાનમાં મગ્ન થયેલો જીવ અદ્ભુત આનંદ सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥
અનુભવતો હોવાથી અને વિકલ્પોથી મુક્ત રહેતો સમાનિકપરા-મણનીષ્ટિ “સમધિત હોવાથી ધ્યાનને સમાધિરૂપ કહી શકાય. પણ ધ્યાનવિશેષ,'(તા) મિત્રોથો “સ- બીજા મતે ધ્યાનનું ફળ સમાધિ છે. પાતંજલજાકિનggyUr'(રૂ-) “Tyāકતા- યોગદર્શનમાં કહ્યું છે, ચિત્તનો દેશબંધ ધારણા છે. નતા ધ્યાન” (રૂ-૨ ) “રેવાઈmનિમ અર્થાત્ ચિત્તને અમુક નિશ્ચય કરેલા વિષયરૂપી સ્વરૂપૂમિવ સમાધિઃ” (રૂ-રૂ|.) તા તા
ક્ષેત્રમાં જ બાંધી રાખવું-ચોંટાડી રાખવું અને બધે सङ्गविवर्जिता-समाध्यासङ्गविवर्जिता भूतप्रवृत्ति
ભટકવા દેવું નહીં, તે ધારણા છે. પછી ધારણાથી श्चैषा चन्दनगन्धन्यायेन । तदुत्तीर्णाशयेति चा
ચિત્તને જે વિષયમાં બાંધ્યું છે, તે જ વિષયઅંગે ऽसच्चित्ताऽभावेन ॥१७८॥
એકતાનના આવવી-વધુને વધુએકાગ્રતા-મનના હવે પછીની આઠમી દૃષ્ટિ કહે છે
સ્થિરતર પરિણામો અખંડ ધારાએ વહેવા અથવા ગાથાર્થ પરા દષ્ટિ સમાધિનિઝ છે. તેના એમ કહીએ એધારણાગત વિષયના પણ અમુક આસંગથી રહિત છે. સાત્મીકત પ્રવત્તિવાળી છે. જે પર્યાયઆદિનાચિતનમાં મન એકાકાર થઈ જવું. અને તેનાથી ઉત્તીણ થયેલા આશયવાળી છે.
" આ ધ્યાન છે. પછી જ્યારે તે જ એકમાત્ર અર્થ =
વિષયનો નિર્માસમાત્ર રહે, અને જાણે કે તે ગુણટીકાર્ય આઠમી પરા દૃષ્ટિ સમાધિનિષ્ટ છે. પર્યાયાદિ તમામ સ્વરૂપથી શૂન્ય શુદ્ધદ્રવ્યાધિરૂપે સમાધિ ધ્યાનવિશેષરૂપ છે. બીજા મતે ધ્યાનના
કે જેથી કોઈ પર્યાયાદિવિષયક વિકલ્પો જ ન રહે, કળરૂપ છે. કહ્યું છે કે ચિત્તનો દેશબંધ ધારણા છે. તેવી ભૂમિકા થાય, ત્યારે તે સમાધિ કહેવાય છે.
ત્યાં પ્રત્યય એકતાનતા ધ્યાન છે. અને તે જ એમ કહી શકાય કે બાકીના બધા વિષયો છોડી અર્થમાત્રનિર્માસવાળું બને અને જાણેસ્વરૂપશન્ય એક જ વિષય= અર્થ દ્રવ્ય એના ઘણા ગુણનહોય, તેમ લાગેતે સમાધિ છે. (યો.દ. ૩/૨) પયા વળી આ દષ્ટિ સમાધિના આસંગથી રહિત છે. જદ્રવ્યનું તેના એકાદ ગુણકે પર્યાય સાથે એકાગ્રચંદનગંધન્યાયથી આ ભૂતપ્રવૃત્તિરૂપ છે. અને ચિંતન થાય, ત્યારે ધ્યાન અને તમામ સ્વરૂપથી અસત ચિત્તનો અભાવ હોવાથી તેનાથી ઉત્તીર્ણ શૂન્ય માત્રદ્રવ્યનો જ નિર્ભાસ થાય, તે સમાધિ થયેલા આશયવાળી છે.
આમ અહીં ધ્યાનની ઉત્તર ભૂમિકા અને તે રૂપે વિવેચન : આઠમી પરા દષ્ટિમાં સમાધિ ફળરૂપે સમાધિ બતાવી. સાતમીદષ્ટિમાં ધ્યાન છે, યોગાંગ છે. આસંગદોષથી મુક્તિ છે. અને તો તે પછીની દષ્ટિમાં તેના ફળરૂપ સમાધિ માની સાત્મીકતપ્રવૃત્તિ ગુણ છે. અને બોધ ચંદ્રપ્રકાશ શકાય. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સમ છે. આ પરાદષ્ટિ સમાધિનિઝા ગણાય છે. યોગવિકિાની ટીકામાં નિરાલમ્બન ધ્યાનની અર્થાત્ સમાધિમાં જ લય પામનારી છે. ફળપરંપરામાં સમાધિ બતાવી છે, અને તે બે રીતે ધ્યાનવિશેષ જ સમાધિ છે. વિશિષ્ટ શુભધ્યાનમાં કહી છે - (૧) વિકલ્પજ્ઞાનરૂપ મનોવૃત્તિના
સમાધિ