SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાદષ્ટિનો પ્રભાવ 273 ગાથાર્થ ટીકાર્ય જેથી આ દષ્ટિમાં રહેલો છે. દુનિયાની અપેક્ષાએ સાવ ઠંડો પડી ગયો છે. યોગી આ અસંગઅનુષ્ઠાનને શીધ્ર પ્રકર્ષથી સાધે વળી (૪) મન્મથ-કામવાસનાઓને જીતી લીધી છે, તેથી ત્યાં આના જાણકારોને આ દષ્ટિ આપઠને છે, કારણકે (૫) વાસના એ પશુચેષ્ટા છે સાધક લાવનારી તરીકે ઈષ્ટ છે. માનવમાટેજુગુપ્સનીય છે એવા વિવેકનું બળ પ્રાપ્ત પ્રભાષ્ટિનો પ્રભાવ થયું છે. તેથી (૬) જગતમાં આત્મા અને વિવેચનઃ પ્રભાનામની આ સાતમી દષ્ટિમાં આત્માના ગુણોને છોડી બીજું કશું સુખનું સાધન રહેલોયોગી અસઅનુષ્ઠાનને શીધ્ર અને પ્રર્ષભાવે નથી, પણ માત્ર દુઃખનું જ કારણ છે, કેમકે એ સાધી લે છે, કારણકે આ દષ્ટિમાં રહેલાને વિષય- બીજા કશાપર આત્માનો અધિકાર ચાલતો નથી, ભોગની ખણજ જેવા માનસિક રોગો પણ નડતા એ બધા કર્મવગેરે પરને વશ= આધીન છે. આમ નથી, સમભાવ પ્રાપ્ત થયો છે. અને ધ્યાનથી પ્રાપ્ત માત્ર આત્મલક્ષીને આત્મગુણસાપેક્ષ થવાથી જ થતાં સુખને સતત અનુભવે છે. સાતમીદષ્ટિને તેને (૭) શમપ્રધાન, નિર્મળબોધયુક્ત ધ્યાન અને પામેલો (૧) માનસિક રોગોથી રહિત છે. ઓછુ તજજન્ય સુખની સતત અનુભૂતી હોય છે. આમ આવવું, વાંકુ પડવું, ખોટું માનવું કે માઠું લાગવું આ દષ્ટિને પામેલો જીવ આ બધા ગુણોથી જેવી મનને કલુષિત કરનારી પીડાઓથી એ મુક્ત અસંગનામક અનુષ્ઠાનનો સ્વામી બનેલો છે, અને છે. (૨) તત્ત્વ પરિણતિ પામેલો છે, અર્થાત્ મોક્ષમાર્ગ પામેલોતે મોક્ષની નિકટમાં છે. સાતમી અતત્ત્વભૂત શું છે? આત્મામાટે અકલ્યાણભૂત દષ્ટિનું વિવેચન થયું. શું છે? તે બરાબર સમજેલો છે. તેથી અતત્ત્વભૂત (આ દષ્ટિની વિશિષ્ટતાઓ માટે યોગદષ્ટિ સમુચ્ચય કષાયોથી મુક્ત હોવાથી (૩) શમભાવથી યુક્ત ભાગ-૧ પૃષ્ઠ ૧૮૮ તથા પૃ. ૨૦૦ જુઓ.)
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy