SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 261 તત્ત્વસમાવેશથી વિષચરાગ દૂર થાય એમ ધર્મની અપેક્ષાએ બાલ્યવયમાં જીવને દઢતર કરતો જઈ યુવાન થાય, ત્યાં સુધીમાં તો વિષયોના કાદવ-કીચડ અને ગટરમાં રમવું ગમતું કાદવવગેરેને ધિક્કારતો થઇ જાય. હતું. ઘરને પરિવારની અનાદિની રમતોમાં રમવાનું બસ એ જ રીતે વિષયોમાં જતાં મનને પ્રારંભે મન થયા કરતું હતું. હવે છઠ્ઠી દષ્ટિ પામ્યા પછી - પરાણે રોકવું પડે, ઘણું ખોટું ક્યનો વસવસો ઊભો ધર્મયૌવન પામે છે. હવે એ જીવને આ બધી કરવો પડેને પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા દંડ પણ આપવો બાલ્યકાળનીચેષ્ટાઓમાં માત્ર રસનથી એમ નહીં, પડે. આમ થતાં ધીરે ધીરે ટેવાયેલું મન સહજ હવે તો એ ઠઠ ય ગમતી નથી. મનને વિષયોમાં વિષયો પર ધૃણા કરતું થઈ જશે. કારણ કે હવે દરેક ઘાલવું એટલે કીચડમાં ઘાલવા જેવું લાગે... પ્રવૃત્તિમાં વિષયરાગનો નહીં, તત્ત્વવિચારણાનો ઉન્નત વિચારધારામાં રમતા અને હવે આ બધી સમાવેશ થાય છે. દરેક પ્રસંગ પર વિચારણા પણ બાલીશ વાતોલાગે, મનને માફક જન આવે. આથી તત્ત્વના સમાવેશપૂર્વકની થાય. હવે સારી ચીજ જ એ જીવનો આત્મવિકાસ એકદમ વધી જાય છે. દેખાય કે તરત મનને થાય કે આજ મને અનંતીવાર તત્ત્વસમાવેશથી વિષયરાગ દૂર થાય દુર્ગતિમાં રખડાવનાર છે. તેથી એના પર શું રાગ અહીં પ્રશ્ન થાય, કે હજી અમને વિષયો પર કરવો? એ જ રીતે ખોટી ચીજ દેખાય કે તરત થાય, ધૃણા આવતી નથી, તો અમે હજી બાલ્યવયમાં ચીજ તો જે છે, તે છે, ઠેષ કરીને મારા મનને ક્યાં છીએ, તો અમારે હજી યુવાવયરૂપે કાળપાકે તેની કાળું કરું? બસ, આમ દરેક સ્થળે તત્ત્વસમાવેશ રાહ જોવાની ને? ધર્મયૌવન પામીશું ત્યારે સહજ થવાથી હવે ખોટી ખેંચપકડ રહેતી નથી. તુચ્છનો એ આવી જશે. તો તે બરાબરને! આગ્રહ-કદાગ્રહ-મમત રહેતો નથી. હુંપણું કે અહીં સમાધાન આ છે – કે આમ બધું કાળ સામા પ્રત્યેની અરુચિકે જે ઉપશમભાવના ઘાતક કે કર્મપર છોડી હાથ પર હાથ મુકીબેસી ન રહેવાય. છે, તેને હવે અવસર મળતો નથી. કાળકે કર્મ તો જ અનુકૂળ થશે, જો તેમાં પાંચમું જયવીયરાય સૂત્રમાં જે મગ્ગાનુસારિયા = પુરુષાર્થ નામનું કારણ પણ જોડાશે. તેથી વિષયો માર્ગાનુસારિતા માંગી છે. તે આતત્ત્વવિચારણારૂપ ગમે છે, તત્ત્વવિચારણા ફાવતી નથી, એમ કહી છે. આનું સૂત્ર છે. “જગતનું કાંઈ જોવા જેવું નથી, બેસી ન રહેવાય. આરંભ-આરંભમાં વિષયો પર જે જોવા જેવું છે, તે બધું મારા આત્મામાં છે.” કૃત્રિમ વૃણા ઊભી કરવી પડે. મનને મનાવીને પણ આ ભૂમિકાવાળા શ્રાવકની પણ દિનચર્યા સતત ધર્મવિચારણામાં એને જોડવું જોઇએ. વારંવારના તત્ત્વવિચારણાથી પવિત્ર થયેલી હોય, એ દુકાને આ અભ્યાસ પછી વિષયધૃણા પણ સહજ થશેને કમાવા તરફ લક્ષ્ય આપવાને બદલે વધુ લક્ષ્ય તત્ત્વવિચારણાપણ સહજ બની જશે. કાદવમાં એના પર આપે કે મારા અનીતિ કરવાના સંસ્કાર હાથ નાંખતા બાળકને પહેલા પરાણે કાદવમાંથી કેટલા તૂટે છે? શ્રાવિકા ચૂલો સળગાવે ત્યારે યમન હાથ ખેંચાવવો પડે, કેવું ગંદુ લાગે છે, કેવો ગંદો’ આશ્રવ-સંવરની વિચારણામાં રમતું હોય. પાપપર ઇત્યાદિ કૃત્રિમ તિરરકાર વચનો સંભળાવવા પડે, ધૃણા અરુચિ ઊભી થવાથી તે વખતે પણ નિર્જરા અને અવસરે થપ્પડ મારવાધિરૂપ કડક વલણ પણ કરે. તો ઊંચી ભૂમિકાએ પહોચેલા સાધુ-સાધ્વીની અખત્યાર કરવું પડે. પછી એ જેમ જેમ સમજણો તો વાત જ શી કરવી? થાય, તેમ તેમ ‘આ ખરાબ તરીકેના સંસ્કારને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy